ઐસે જીવન ભી હૈ જો જીયે હી નહીં…

ગુમડાના ઈલાજને બદલે ગુમડાનું ગૌરવ લેવાતું હોય એવા માહોલમાં પહેલ ક્યાંથી અને શી રીતે થશે એ સવાલ જ મુંઝવનારો છે. ‘વો સુબહા કભી તો આયેગી’નો આશાવાદ કયા આધારે રાખવો? Continue…

સંસારી મહાન કે સન્યાસી?

‘મુંડન કે તીન ગુણ, મીટે શીશકી ખાજ. ખાને કો લડ્ડુ મીલે, લોગ કહે મહારાજ.’ અર્થાત્ મુંડન કરાવવાના ત્રણ ફાયદા– માથાની ખંજવાળ મટે, લાડુ જમવા મળે અને લોકો મહારાજ મહારાજ કરી…

યજ્ઞશાસ્ત્રીઓ

રામાયણ, મહાભારત તથા વેદસંસ્કૃતી તેની પરાકાષ્ઠાએ પહોંચેલ ત્યારે ભારતમાં ભયંકર દુકાળો પડ્યા હતા, અસંખ્ય યુદ્ધો થયાં હતા. તો તે સમયે યજ્ઞવીદ્યા જાણનારા અનેક ઋષીમુનીઓ, પુરોહીતો હોવા છતાં યજ્ઞથી વરસાદ વરસાવી…

કોણે ત્યારે કહેલું કે મન્દિર કરતાં હૉસ્પિટલની વધુ જરૂર છે?  

સારવાર ભલે ડૉક્ટરે કરી પણ જીવ તો ભગવાને બચાવી લીધો એવું કહેનારાં લોકો શ્રદ્ધાળુ કહેવાય કે નગુણા? Continue reading "કોણે ત્યારે કહેલું કે મન્દિર કરતાં હૉસ્પિટલની વધુ જરૂર છે?  "

મોદીસાહેબનું સપનું ‘દેવની મોરી’ સાકાર થશે?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમનું સપનું છે કે ‘દેવની મોરી’ ખાતે "ભવ્ય બુદ્ધસ્મારક" બનાવવું. શું આપણી ડબલએન્જીન સરકાર મોદીસાહેબનું આ સપનું સાકાર કરશે? આવો આજે ‘દેવની…

બૌદ્ધ સ્તુપો/વીહાર/બુદ્ધની પ્રતીમાઓ ધરાવતું ‘દેવની મોરી’ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે?

ઉત્તર ગુજરાતમાં ‘દેવની મોરી’ના વીહાર–સ્તુપો–બુદ્ધની પ્રતીમાઓ, અસ્થીધાતુનું પાત્ર (દાબડો)ની શોધ થવાથી ઈ.સ.ની પ્રથમ સદીથી ચોથી સદી સુધી બૌદ્ધધર્મ અહીંયા પ્રજાધર્મ બન્યો હતો. રાજા અને પ્રજા બન્નેમાં બૌદ્ધધર્મ પ્રતી શ્રદ્ધા હતી.…

આપણા સમયમાં મળતાં મળે તેવા અખબારી લેખનનું પુસ્તક

પુસ્તકના દરેક લેખના મુદ્દા ૫૨ જરુરી અદ્યતન અભ્યાસ અને ઈતીહાસનો પાસ છે. આધાર વીના કશું જ લખાયેલું નથી. એટલે વીશ્વસનીય આંકડા અને સ્ત્રોતો છે. દેશના બંધારણનું જ્ઞાન છે. સંશોધકની નીષ્ઠાથી…

ઓછો પગાર, કામ સચીવ કરતા વધુ !

જેઓ નીષ્ઠાપુર્વક કામ કરે તેમને ઓછો પગાર અને ઉચ્ચ હોદ્દા ઉપરના અધીકારીઓ; પગાર ઉપરાંતની ‘સવલતો’ મેળવે છતાં કામગીરી લોકોને પરેશાન કરવાની કરે છે! સવાલ એ છે કે દેશની સમસ્યાઓ કોઈ…

ડૉ. આંબેડકર : લોકશાહી અને માનવ અધીકારોના પુરસ્કર્તા

અસમાનતા, અનીતી, અન્યાય પર આધારીત કે ચાલતા ભારતીય સમાજની વીરુદ્ધ બાબાસાહેબ ડૉ. આંબેડકરે બળવો તો પોકાર્યો, પણ એ કેવળ બોલીને કે લખીને જ નહીં; પરન્તુ જ્ઞાનપુર્વકની અખંડ ઉપાસના દ્વારા, અને…

નાડીશાસ્ત્રીઓ

તામીલનાડુના કાંચીપુરમ્ નામના એક નગરમાં થોડાક નાડીશાસ્ત્રીઓ લોકોનાં ભુત, વર્તમાન અને ભવીષ્યકાળ જોવાનો ધંધો કરે છે. જ્યોતીષશાસ્ત્રી, વાસ્તુશાસ્ત્રીઓથી જરા અલગ પદ્ધતીથી નાડીશાસ્ત્રીઓ લોકોને મુર્ખ બનાવી પૈસા કમાય છે. Continue reading…