Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
it is 100% true. I hope that people should understand and start implementing in their life.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
લાખો મન્દીરો, લાખો મુર્તીઓને વન્દન કરવાના અભરખા જ શા માટે કરવાના? ભીતરથી જો એક જ વખત સાચું દર્શન થઈ જાય તો આપણાં હજારો જુઠાણાં અને પાખંડ છુટી જાય. Aa per thi હમારા હુસ્ટન ૬૮ મંદિરો છે અને બીજા ૫-૬ બને છે ….. મારે એ જાણવૂં છે કે કયા મંદિર માં મને મોક્ષ મળશે?
બે વીક પહેલા મારે ઇસ્કોન ના સ્વામીજી (એ લોકો ની માન્યતા મુજબ) નો ભેટો થઇ ગયો. ડીટેઇલ માં જવા વગર એટલું જરૂર થી કહીશ કે આ ધોળી ચામડી અને ભાગવા કપડા, હાથ માં માલા નો થેલી અને હરે કૃષ્ણ કરતા જાય એ લોકો જીવન શું છે, મોક્ષ શું શું છે, કૌટુંબિક સુખ શું છે એ કયાથી સમજવા ના?
એક ૬ વરસ ના છોકરા માટે બોન મેરો ની જરૂર તો આ ભાઈ મને કહે કે શું કામ આ મેહનત કરો છો, એ તો જનમ્યો એટલે મારવાનો જ છે …..એના જવાબ માં મેં પુછયું કે ૬ વરસ નું બાળક જેને જિંદગી જોઈ નથી, જિંદગી માણી નથી તો શું આપણી ફરજ નથી કે એને મદદ કરીયે અને એનું જીવન બનાવીયે?
આટલું સાંભળતા વાત ફેરવી નાખી અને કહે કે એમના પિતા ને શરણે થઇ જાવ….
રોહિતભાઈ ની વાત સો ટકા સાચી છે … જયારે વ્યક્તિ એ સમજી જય કે મારી પત્ની કે મારો પતિ જ મારી જિંદગી અને મારા બાળકો જ મારી દુનિયા ત્યારે એને કોઈ મોક્ષ ની જરૂર નહિ પડે!
LikeLiked by 2 people
Lovely Dear Rohitbhai. Instead of currency notes Narendra Modi should put all those so called Bavas in to jail for life.
LikeLiked by 1 person
Dear Rohitbhai, CONGRTULTIONS !! Instead of making so many temples, make houses for people to live, make schools, feed people, make hospitals.
LikeLiked by 2 people
પ્રિય ગોવિંદભાઇ મારુ
રોહિત શાહનો લેખ વાંચ્યો. બહુ ગમ્યો . બહુ સમજવા જેવું લખ્યું છે. ગોવિંદભાઈ તમે બહુ સરસ સાહિત્ય પીરસો છો. તમારો અને રોહિત શાહનો હું આભાર માનું છું,
શરીર એનું અંદર જીવ અને એની અંદર આત્મા મેં તો આવી જાદુઈ વાતો ઉપર ક્યારનીય ચોકડી મારી દીધી છે. મેં એક કવિતા બનાવી છે . કટકે કટકે બનતી જાય છે, આજે એક કડી બનાવી એટલે 121 કડિયોની થઇ. એમાંની એક કડી आपनी જાણ ખાતર લખું છું.
भक्ति एक दिन काम आएगी बात अच्छी बतलाई
परवश होक मरते देखे भक्ति न काममे आई
संतो भाई समय बड़ा हरजाई
LikeLiked by 1 person
રોહીતભાઈના લેખ ઘણા સરસ હોય છે. એમણે જે કહ્યું છે અને Sanjay-Smita Gandhiએ પણ ફરીથી ઉલ્લેખ કર્યો છે “ભીતરથી જો એક જ વખત સાચું દર્શન થઈ જાય તો આપણાં હજારો જુઠાણાં અને પાખંડ છુટી જાય.” એના અનુસંધાનમાં સંસ્કૃતમાં એક શ્લોકનું છેલ્લું ચરણ “यह स्मरेत्पुंडीकाक्षं स बाह्याभ्यंतरः शुचीः” જેનો અર્થ આમ તો ઘણા લોકો કરે છે, અને એ સ્વાભાવીક લાગે છે કે જે ભગવાનનું સ્મરણ કરે છે તેનું આંતરબાહ્ય બધું જ શુદ્ધ અને પવીત્ર થઈ જાય છે. હું એને રોહીતભાઈની વાત મુજબ કહીશ કે જેનું આંતરબાહ્ય શુદ્ધ અને પવીત્ર હોય તેણે માત્ર એક જ વખત, ખરેખરું નામસ્મરણ કર્યું હશે.
સુંદર વાતોનો પરીચય કરાવવા માટે રોહીતભાઈ અને ગોવીંદભાઈનો હાર્દીક આભાર.
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
હમણાં એક ભાઈ કહે, મેં એક લાખ માળા પુરી કરી! તેમના ચહેરા પર ગૌરવ અને આનન્દ હતા. મને થયું કે સાચા દીલથી અને સાચી રીતે તો એક જ વખત નામસ્મરણ કરવાનું હોય ને! આટલી બધી માળાઓ કરવી જ કેમ પડે? આ તો કોઈ ઠોઠ વીદ્યાર્થી એમ કહે કે મેં પાંચમા ધોરણની પરીક્ષા દસ વખત આપી એવી જ વાત થઈ ને! વળી જો તમે આસ્તીક હો અને પ્રભુસ્મરણ તમને પસન્દ હોય તો એનાં પલાખાં–હીસાબો થોડાં રાખવાનાં હોય? માળાઓની ગણતરી શા માટે? માત્ર નામસ્મરણ ચાલે, ગણતરી છુટી જાય એ ભક્તી.
LikeLiked by 1 person
rohit bhai no lekha- whats app ne wayare chadhavi didho- reblog kari didho..moksha thai gayo..vadhu mala nahi japavi pade !!! khub saras lekh
LikeLiked by 1 person
વહાલા મહેન્દ્રભાઈ,
‘ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ..
LikeLike
ગોવિંંદભાઇ, લેખની પસંંદગી ને સામાજિક જાગૃતિ માટે ઉતમ લેખ.એને વાચા આપવા માટે રોહિતભાઇને ધન્યવાદ. તમારી વાત સાચી છે, રોહિતભાઇ, સત્ય, અહિંસા કે બ્રહ્મચર્યના આર્દશો વ્યવહારુ નહોય તો સામાન્ય માણસો એમ જ
સંતોષ માની લે છે કે એતો મોટા કે મહાન લોકો જ આવા આર્દશ પાળી શકે.આપણે તો સાંભળીને સંતોષ માનવાનો. એટલે જ આપણે જીવનભર રામાણય સાંભળીએ છીએ ને રામ જેવા પુત્ર કે ભાઇની આશા રાખીએ છીએ પણ સમય કે એવા સંજોગો ઉભા થાયતો મહાભારત જ રચીએ છીએ. શ્રવણ જેવા પુત્રની આશા દરેક માબાપને હોય છે. પણ વખત આવે ત્યારે આપણા માબાપ સાથે શ્રવણ જેવુ વર્તન કરી શકતા નથી. એ જ તો વિચાર ને આચારનો તફાવત છે. સાધુની રોટલી સંસારીના ચુલે પાકે છેએટલે એ અપરિગ્રહની વાતો કે સંપતિના મોહને છોડવાની વાતો આસાનીથી કરી શકે છે. ખાસ તો પ્રજા પેદા કરીને એકલી સ્ત્રી ઉપર બધો બોજો નાખીને વૈરાગ્યના નામે જવાબદારીમાથી છટકી જનારા ઢોંગી બાવાઓ તરફ મને બહુ નફરત છે. જે સંપ્રદાયોમાં કુમળા બાળકોને કેજેને સંસાર શું છે એની જાણ પણ નથીએને સંસાર ને સ્ત્રીઓ તરફ કે જાતિય જીવન તરફ જે ખોટા વિચારો ઉભાકરી વૈરાગ્ય તરફ ધકેલવામાં આવે છે, એમાંથી ધર્મમાં સડો પેદા થાય છે ને જે સરવાળે સમાજ ને વ્યકિત બન્નેનુ અધપતન કરે છે. હુ એમ કહુ કે જે માના પેટે જનમ લો ને પાળીપોષીને મોટા કરે એને તમે ‘નરકની ખાણ કહો?જે સંસારી તમને નિભાવે, તમે તો તંબુરો લઇને રાગડા તાણવાના. એ સંસારને તમે સાર ગણો, અજ્ઞાની કહીને ઉતારી પાડો,? અરે તમે તો જે ડાળ બેઠા છૌ એને કાપવાની ભૂલ કરોછો,
LikeLiked by 1 person
ખુબજ સરસ અને પ્રેરણા લેવા જેવો લેખ !!
મોક્ષ મોક્ષ …મોક્ષ, જે કોઈએ પણ જોયો, જાણ્યો કે અનુભવ્યો જ નથી !! તે મેળવવાના અભરખા છોડી દઈ , શુખેથી નીર્દોશ આનદથી આ જીવન કેમ નાં જીવીએ.
“અભરખાઓ -ઈચ્છાઓ બાકી રહી જાય, અને શ્વાસ પુરા થાય તે ‘મોત’ !
જ્યારે શ્વાસ બાકી રહે, અને અભરખાઓ-ઈચ્છાઓ કઈ નાં રહે તે “મોક્ષ ” !!
LikeLiked by 1 person
Very true and nice article. Thanks.
LikeLiked by 1 person
I have enjoyed all comment about this article. Thanks for your comments.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
રોહિતભાઈ,
જય ભાઈ નો લેટેસ્ટ લેખ અને આપનો “પરિવારધર્મ” બંને સાથે સરખામણી કરવા જેવા છે
વધુ જૈનિઝમ માં “પરપરિવારવાદ” પ્રમાણે પુરા વિશ્વ ને એક પરિવાર ગણ્યો છે જ। ..
બીજું અભિવ્યકતી માં આપશ્રી એ જે સકલ તીર્થ સ્તવન વિષે લખ્યું છે તે આ દ્રષ્ટિએ જોવાનું છે.
સ્વ માં પરમ તત્વ ના દર્શન એજ ભીતર થી સ્વ ના દર્શન। ..તમે સ્તવન નો શબ્દાર્થ પકડી એક સારા ભાવ ને વિભાવ તરીકે મુલવ્યો છે.
પરિવાર એજ સંસાર, અને સંસાર ના દરેક સબંધ દરેક દ્રષ્ટિએ સ્વાર્થ થી જ જોડાયા છે.
અને છેલ્લે કર્મ / પાપ પુણ્ય ની ફિલોસોફી આપણને ના સમજાય એટલે “શાસ્ત્રો ના ઢગલા” ના જ કહેવાય।
એમ તો એન્જિનિરીંગ ના અને ડોક્ટરી ના 1000/2000 પાનાંના ચોપડા મને ના સમજાય એટલે એક રીતે તો તે પણ મારા માટે ઢગલા જ છે.
LikeLike
ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે… સાચી વાત.. સુંદર લેખ.
LikeLiked by 1 person
અને એજ ખરી વાત છે ,
LikeLiked by 1 person
વહાલા વીનોદભાઈ,
લેખકમીત્ર શ્રી. રોહીત શાહનો લેખ ‘ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
VERY NICE ARTICLE, READ AND FEEL GOOD,,
LikeLiked by 1 person
Khubaj saras
LikeLiked by 1 person