Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
It is a good self analysis. It is very nice.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
શ્રધ્ધા જરૂરી છે, અંધશ્રધ્ધા નુકશાનકારક છે. ઈશ્વર છે કે નથી એ પ્રશ્ન મહત્વનો નથી, દુખમાં એને યાદ કરીને રાહત અનુભવાય છે કે નહીં એ વધારે મહત્વનું છે. ઈશ્વર દુખ દૂર કર કે નહીં એ મહત્વનું નથી, એ દુખ દૂર કરશે એવી આશામાં જીવવું થોડું આસાન બને છે કે નહીં એ વિચારવા જેવું છે. આઇનસ્ટાઈન અને સ્ટીફન હોકીંગ જ્યારે થાક્યા ત્યારે એમણે પણ ઇશ્વરને હવાલો આપી જાન છોડાવી!!!
LikeLiked by 1 person
સાચા હૃદયથી અેક અેવા વિષયની જનકભાઇઅે ચર્ચા કરી છે કે જેની ખૂબ જરુરત હતી. અેક સાચા ન્યાયાઘીશ બનીને તેમણે અેમના મનને ઠાલવ્યુ છે. હાર્દિક અભિનંદન. ચર્ચાના અાખા વિષયને, તેમણે તોલી તોલીને …નિચોવી નિચોવીને છેલ્લા પેરેગ્રાફમાં ‘અમૃત ‘ રુપે પીરસ્યો. સુંદર.પ્રયત્ન કરવો અે અેક રેશનાલીસ્ટ બનનારની અંતરીક ફરજ છે. પરિસ્ભિતિ પોતાનો રોલ ભજવે. પરંતુ જેટલું પણ શક્ય હોય તેટલું કર્તવ્ય તરીકે આચરવું રહ્યુ. કોઇ કવિ કહી ગયેલાં કે, ‘ બુરા દેખન મેં ચલાં, બુરા મીલા ના કોઇ, જબ દેખા અપને આપકો મુજસે બુરા ના કોઇ.‘ તેવી જ અેક અનુભવોનો નીચોડ કહે છે કે , ‘ ઉદાહરણ અાપવું તો સહેલું છે પરંતુ,ઉદાહરણ બનવું મુશ્કેલ છે.‘ હું માનુ છું કે આપણા આ વિશ્વનો અેક જ ઘર્મ છે…અને તે છે ‘ સ્વાર્થ‘ ઘર્મ. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તિ, બૌઘ,શીખ, જૈન…વિ..વિ…તો કુવામાનાં દેડકાઓના ઘર્મો છે…ખરો આંતરરાષ્ટરિય ઘર્મ તો ‘ સ્વાર્થ ‘ ઘર્મ જ છે. રેશનાલીસ્ટનો સાચો અર્થ જો વિવેકબુઘ્ઘિ જ લેવો હોય તો ….પછી ???? સાચા જુઠાની…ખરા ખોટાની સમજ કેળવવી જ પડે અને આચરણમાં મુકવી જ પડે…પેલાં પ્રવચનકારી…બાબા…પંડિત,…બાપુ…બાકાત કરવા પડે. ..જનકભાઇનું કન્ક્લુઝન…સાચુ જ છે. તેમને અભિનંદન…અને ગોવિંદભાઇને પણ….
અમુત હઝારી.
LikeLiked by 3 people
Nice article. Thanks.
LikeLiked by 1 person
Thank Res. Govindbhai.This is very nice,wonderful
LikeLiked by 1 person
real mano-manthan article by Janak bhai-needs congratulations
LikeLiked by 1 person
SUNDER… ATI SUNDER VISHLESHAN… VAISHNAVA JAN NU AAVU SARAS ARTHGHATAN KARAVYA BADALL – ane GOVINDBHAI AAPNE KHUB KHUB ABHINANDAN…
Shubhechchhao sah,
Snehadhin,
Navin Nagrecha (Pune) .
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઇ મારુ
તમે મોકલેલ જનક નાયકનો લેખ મને ઘણો ગમ્યો .
તમે બહુ ગમે એવા લેખો મોકલો છો . જે મને ઘણા ગમે છે .
એક મને આ ઉંમરે આવા વિચારો પણ આવે છે . જેની મારી લાંબી કવિતાની એક કડી 127 મી આ પ્રમાણે છે .
चिमला चिमलाके क्या हुवा जो फूल डालीसे गिर जाई
क़ज़ा भी वो खूबसूरत होगी जो , जवानीमे आ जाई …१२७
क़ज़ा = मोत પંચાણું વરસના “આતા ” ઈ પૌત્રના રોટલા ખાતા چملا چملاکے کیا ہوا جو فل دالیسے گر جائی
قزا بھی وہ خوب صراط ہوگی جونمے آ جائی….١٢٧
LikeLiked by 1 person
Very nice and touching article, thanks
LikeLiked by 1 person
The writer has several good ideas on what a good man should be like. But I am sorry to say that he is a very confused thinker. Like most of us, he confuses personal goodness, morality or ethics with Rationality.
Very briefly: Rationalism is not WHAT you think, it is HOW you think.
It is a PROCESS of arriving at the right conclusion. It is not the conclusion itself, whether right or wrong. It is How you decide any issue.
Rationalism means that you will use Reason, not Faith, to decide any issue. Using your own good Reason, if you think selflessness is justified, you try to become selfless. You don’t become selfless because Narasinh Mehta or Gandhiji is a good man and he has asked you to be selfless.
Rationalism has nothing to do with belief or disbelief in God.
Please excuse me for differing with a basically good writer and individual.
Thanks. –Subodh Shah , USA.
LikeLiked by 1 person
રૅશનાલીસ્ટ વ્યક્તી પણ માણસ છે, એ કંઈ ભગવાન નથી
જનકભાઇ લેખ સારો છે. પરંતુ, ઉપરોક્ત વાક્ય આપે ફકરા નં- 5 માં લખ્યુ છે તેને રેશનાલીસ્ટો માને ખરા? ભગવાન એટલે શુ? જો ભ= ભૂમિ , ગ= ગગન, વ= વાયુ, અ= અગ્નિ અને ન= નીર એમ પંચમહાભૂત ભગવાન હોય તો વાત જુદી છે. ,,,,,,,,,,,,,,,,,,
અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
રોહિત દરજી ” કર્મ” , હિંમતનગર
LikeLiked by 1 person
Khub saras lekh aabhar Govindbhai ane Janak Naik sacha rationalist banava mate vicharva jevu.. Chhello fakro khub saras ane Rohit Darji ni vat pan vicharva layer chhe. Kayo bhagvan Rohitbhai kahe te hova joiye sachaarthma je karmakandi lokoe banavela bhagvan na anusandhanma lakhyu hoi to lekhno arth sarto nathi.
LikeLiked by 1 person
“‘જીહ્વા થકી અસત્ય ન બોલે’” But what about conveying the opinion by nodding?
LikeLiked by 1 person
સરસ મનનીય લેખ જે આંતરિક જાત પરીક્ષણ કરવાના રસ્તે દોરી જાય છે. આભાર.
LikeLiked by 1 person
i don’t understand the meaning of rationalism. does it mean that there is nothing like god (Ishvar) ? why the person boasts about being “rationalist” ? if i get some comfort in beliving in god then what is wrong about it ?
LikeLike
आपणां वीचारो बळजबरी के चालाकीथी बीजानी उपर ठोकी बेसाडीए एटले समजवुं के ए रेशनलीस्ट नथी.
दाखला तरीके चंद बारोटनो भाटाई दुहो. पृथ्वीराजनी साथे लडाई पछी मुहम्मद गोर दस वरस जीवतो हतो पण आखो देश दुहानी भाटाई याद करतो होय.
आपणे अहींसामां मानीए बीजा देश उपर हुमलो नथी करता वगेरे वगेरे अने देशना लोको उपर अत्याचार जेमके दलीत अत्याचार, बाळको के बाल मजुर, अयोध्यामां बाबरीना ढांचाने तोडी पाडवुं, वगेरे वगेरे.
जैनो अप्रीग्रह अने अहींसानो प्रचार करे अने जैन साधु गायना बच्चानुं दुध गाय पासेथी छीनवी आरोगे एना जेवुं.
नरेन्द्र मोदीए नोट बंधी करी मुंबईमां शीवाजीना पुतळा बाबत पवीत्र नदीओना जळथी अभीषेक के अमेरीकाए लादेनने जीवतो के मरेलो पकडी अंतीम वीधी करी एना जेवुं.
हवे नक्की करी लेवुं कोण रेशनलीस्ट छे…
LikeLiked by 2 people