Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
AAva mansikaghat aapnara ne bhram bhangnara o ne ughada padya shivay,emne emna akshmya kartuto kyare dekhashe?!!…Emni shan thekane lavya pachhi j, e sahkar aape to sarvar thai shake.Pan…e bahu lambi ne unpractical baba6t lage chhe.TYAN SUDHI TO JE PAN AAVA KRUTYONI BHOG Baneli vyakti e emne ughada padava j padashe.Ne ema purav hoy to kayadakiya pagala pan avshya leva j joie.NAHI TO ,NAVA NAVA ASHARAMO UBHA THAYA J KARVANA ,KARAN AAPNI PRAJA POKAL DHARMIK GHELACHHA VALI MURKH CHHE.
LikeLiked by 1 person
There is nothing like “MOX” and nothing like Heaven and hell. It is all humbug. The life is a journey from Zero to Zero. Between this Zero to Zero, enjoy the life without harming others. That is all.
LikeLiked by 2 people
મિત્રો,
શ્રી અનીલ દેવપુરકરનો મારે સો સો પ્રણામ સાથે આભાર માનવો છે….. અેમણે જે સત્યોને ઉઘાડા પાડયા છે તેને માટે. તેમનો અેક અેક શબ્દ સત્યથી ભરેલો છે. અેક પણ શબ્દ વેડફાયેલો નથી.. ભારત કદાચ દુનિયાનો અેક જ અેવો દેશ છે જ્યાં ગલીઅે ગલીઅે મોક્ષ આપનાર અને અપાવનાર બેઠા હોય છે. દરેક ઘર્મોમાં આવી પ્રવૃતિ ચાલતી હોય છે…જે અનીલભાઇઅે વર્ણવી. વઘુ નહિ લખતાં મારા પોતાના કોઇ સ્નેહિ જનોઅે કહેલી બે વાતો લખીશ.
૧. અેક પુરુષ સાઘુ…આઘેડ વયના. માંદા પડયા અને હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં તેમની સરસ રીતે સેવા કરતી નર્સ બહેન સાથે તેમને લગણીઓ જન્મી. સાઘુપણું છોડી દીઘું બન્ને સાથે રહેતા થઇ ગયા. દવા લેવા મારે ત્યાં ફાર્મસીમાં આવતા. તેમણે અનીલભાઇઅે લખી તેવી જ વાતો કરેલી.
૨. મારા મિત્ર..જે સાથે ભણેલાં તેમના પત્નિ ડોક્ટર.. લાસ્ટ યર અમે અમેરિકામાં આસરે ૪૫ વરસે મળ્યા. બેને તેમના ડોક્ટર તરીકેનો અનુભવ કહેલો….કે કહેલા. મોડી સાંજે કે રાતે પણ કહી શકાય અેવા સમયે અનીલભાઇઅે કહેલા વાતાવરણમાંથી પ્રેગનન્ટ સાઘ્વીઓ તેમની દશામાંથી છુટકારો મેળવવા અાવતી…અસંખ્ય.
કહેવાતા ઘર્મોઅે જે ડાટ વાળ્યો છે તેને વર્ણવવો મુશ્કેલ છે. યુવાનવય અાવે અેટલે સેક્ષ હોરમોન્સ પોતાનું કામ કરે ને કરે જ. સેક્ષ હોરમોન્સની અસર અેટલીતો મજબુત હોય છે કે ભલભલાથી કન્ટરોલ નથી થઇ શકતો.
ઘણા પેરેન્ટસ્ પોતે પોતાની બાળવયની દિકરીઓને સાઘ્વિ બનાવવાને માટે તલપાપડ બની રહેતા હોય છે….પૂત્રને માટે પણ આવું જ ઇચ્છતા હોય છે. અને પછી યુવાવયમાં પ્રવેશે અને સેક્ષ હોરમોન્સના કબજામાં શરીર પ્રવેશે અને ખોટા કર્મો કરવામાં પડી જાય છે.
આ બઘું નહિ જોવું અને જાણવું હોય તો દિકરીને ભણતર પુરું થયા બાદ અેક બે વરસબાદ પરણાવી દેવી જોઇઅે…ઉમર, આશરે…૨૩ થી ૨૫. દિકરાને પણ….
મોક્ષ જેને કોઇઅે જોયો નથી જાણયો નથી કે મેળવ્યો છે કે નહિ તેની સાબિતિ નથી તે મેળવવા માટે શાહમૃગ જેવું જીવન જીવવું અે યોગ્ય નથી. આવા રસ્તે અબુઘોને મોકલનાર અને તે કરવાં સાઘુજીવન આપનાર બન્ને સમાજના દ્રોહિ છે….મા..બાપ…અને સાઘુઓ.
અનીલભાઇઅે અાંખ ઉઘાડનારો લેખ આપ્યો છે. દરેકે દરેક ઘરમાં આ લેખ પહોંચવો જોઇઅે.
બીજા ઘર્મોમાં પણ આવા પ્રસંગો બનતા જાણમાં આવ્યા છે. સેક્ષ હોરમોન્સ ને કોઇપણ ઘર્મ કન્ટરોલ કરી શક્તો નથી…કોઇપણ….કોઇપણ…..ઘર્મ….
થેંક્સ ગોવિંદભાઇ.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
મોક્ષ જેને કોઇઅે જોયો નથી જાણયો નથી કે મેળવ્યો છે કે નહિ તેની સાબિતિ નથી તે મેળવવા માટે શાહમૃગ જેવું જીવન જીવવું અે યોગ્ય નથી. (as Amrutkaka said in his comment ) આ એક કડવું સચ છે જે આપનો સમાજ અપનાવી શકતો નથી અને અપનાવી શકશે પણ નહિ… જિયા સુધી સમાજ આવી મજબૂરી થી જીવશે તીયા શુદ્ધિ કોઈ બદલાવ નહિ આવે…
તમે એક ઢોંગી ની પોળ ખોલશો તિયાં બીજા દસ ઢોંગી પેદા થશે અને એને સાથ આપવા આવા જ માતા-પિતા ૧૦૦ ૧૦૦ ની સંખિયા માં ઉભા હશે……
સાંતી થી જીવો… જે કુદરતે આપિયું છે એનો લહાવો માણો અને મનાવો ……
LikeLiked by 2 people
વઘુમાં…….
વિજ્ઞાન અેટલે વિશેષ જ્ઞાન. ૨૦૧૭ની સાલમાં આપણે બઘા જે જીવન જીવી રહ્યા છીઅે તે વિજ્ઞાનને નવી નવી શોઘો થકી આપેલી જીંદગી છે. સવારે ઉઠીને..દિવસભર જે કોાં કાર્ય કરીઅે છીઅે તે કરીને રાતે સુવા થી બીજે દિવસે ઉઠીઅે ત્યાં સુઘીના ૨૪ કલાકની હરેક સેકન્ડ વિષેનું જ્ઞાન વિજ્ઞાને પણને આપેલું છે અને દરરોજ નવી નવી શોઘો દ્વારા તે જ્ઞાનમાં વઘારો થતો રહે છે. આ બઘુ મીકેનીકલી જીવીને માણસ વિજ્ઞાન કરતાં કહેવાતા ઘર્મોના સકંજામાં જીવન જીવી રહ્યો છે.
ગઇકાલે હિન્દી ન્યુઝમાં જોયું. ભારતની નૌસેનાઅે અેક આઘુનિક સબમરીન મેળવી અને તેને કામમાં લેવા પહેલાં હિન્દુઘર્મના પુજારીઅે તેની પુજા કરી. નૌસેનાના વડા પણ હાથ જોડીને ત્યાં ઉભા રહેલાં જોયા…..અા શું છે ? વિજ્ઞાન, વિજ્ઞાનીઓ, મીકેનીકલ ઇન્જીનીયરો, કેમીસ્ટો, વર્કરો સૌના સાથ સહકાર અને કર્મથી આ સબમરીન બની. અને ‘ભગવાન’ના નામે ચઢાવી. બીજા ઘરમોમાં માનતા કોઇનો પણ આ સબમરીન બાંઘવામાં સહકાર ન્હોતો ? અાને અંઘશ્રઘ્ઘા કહેવાય અેવું મારું માનવું છે.
મોક્ષનું પણ અેવું જ છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ધર્મગુરુઓ, ભગવાન, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની સેળભેળ ન થાય તો સારું. આવી માહિતી વર્ષો પહેલાં ‘જીગર-અમી’ નામની નવલકથા વાંચી તેમાં હતી. આ અત્મકથાનકમાં ધર્મ અને ધર્મસ્થાનોમાં ચાલતી ગેરરીતીઓ અંગે વિગતથી વર્ણન છે.
LikeLiked by 1 person
we are in such a thought provoking situtation ? World has advanced to such great scientific researches, & our people refuse to come out of our false religious beliefs. we need good teachers, good leaders & institutes to bring situations in which people can advance. & last even sadhus & & sants ust come forward to bring change in our society.
LikeLiked by 1 person
પ્રિય અનીલ દેવપુરકરનો લેખ મને ગહરી અસર પાડી ગયો.
ઘરમાંથી આવું અધઃ પતન કરનારું ધાર્મિક વાતાવરણ દૂર કરવું જોઈએ. હું સાત આઠ વરસનો હઈશ ત્યારે મારી પ્રેમાળ મા તરફથી ધ્રુવની તપસ્યાની વાતો સાંભળી પોષ મહિનાની કડકડથી કડકડતી ઠંડીમાં હું ધ્રુવનીની જેમ તપસ્યા કરવા પરોઢિયામાં હાલી નીકળેલો. મારી સાથે મારા જેવડો મારો મિત્ર પણ હતો. ભલું થાજો રૂખડ ભારથી બાવાનું કે અમને બન્નેને ધમકાવીને ઘોડા ઉપર બેસાડીને ઘર ભેગા કર્યા. અને અમારાં માબાપને ભર ઊંઘમાંથી ઉઠાડીને સોંપ્યા, જો રૂખડભાઈ ન મળ્યા હોત તો અમો એવી બાવળની ઝાડીમાં તપસ્યા કરવા જવાનું નક્કી કરેલું કે અમો મરીતો જાત પણ અમારાં હાડકાં પણ વરુ અને શિયાળિયા ચાવીને ખાઈ જાત .
LikeLiked by 1 person
………eye opener article.
LikeLiked by 1 person
An eye opening article. .Congratulations to Shri Anilbhai for bringing this truth before general public. Reminded ‘JIGAR & AMI’, A NOVEL,BASED ON TRUE STORY, READ DURING COLLEGE DAYS..
Anyway, this is true of any & every Sampraday & religion — AS WELL AS such tales coming before public on & off. BUT ‘Andhshradhdha’ continues to take toll of/ sacrifice of many youngsters, As in every sphere, here also unless the. social conscious does not improve such incidences will continue. SOCIAL AWAKENING / AWARENESS IS THE ONLY SOLUTION for which right thinking people must continue their efforts.
— Navin Nagrecha, Pune..
LikeLiked by 1 person
થોડા વખત પહેલા મેં છાપામાં વાંચેલું કે એક ચાર વરસની દિકરીને જૈન સાધ્વીની દીક્ષા દીધી.
ગોવિંદભાઈ મને આવી ઘણી વાતોની ખબર છે. એક ચૌદેક વરસનો છોકરો છોકરાને સાધુ બનાવવામાં આવ્યો એ ઘણા વડીલ સાધુના સૃષ્ટિ વિરુદ્ધ કર્મનો ભોગ બનેલો . આ વાત પણ મેં છાપ દ્વારા વાંચેલી, એક અમેરિકામાં જાણીતા સાધુની જાપાનીઝ શિષ્યા વાત કરતી હતી કે હું વધુ કૈં કહેવા નાગતી નથી. પણ આવા સાધુની શિષ્યા થવાનું મારુ કામ નહીં અમદાવાદના એક મંદિરના મહંત વિષે એક પરણેલી સ્ત્રી વાત કરતી હતી. મારા પ્રશ્નના જવાબમાં મેં એને પ્રશ્ન પૂછેલો કે આ તારી બાળકીનું મોઢું રંગ અણસાર આ મહંત જેવી લાગે છે. તે બોલી આ બાળકી મહંત બાપુની કૃપાનું ફળ છે વ. મોટી પરણવા લાયક થશે ત્યારે મહંત બાપુ કોઈ યોગ્ય બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરી આપશે. આ સ્ત્રી જાતિભેદવાળા હિન્દુઓના વાડામાં હલકા વાડાની હતી કેટલીક વાતો ગોવિંદભાઈ તમારી આગળ કરવી ખૂટે એમ નથી .
પુરાણોમાં ઋષિ વિશ્વામિત્રનો દાખલો છે. તેઓ કાંડ મૂળ ફળ બને એટલા ઓછા પ્રમાણમાં ખાઈ તપસ્યા કરતા હતા. તે મૅકના ચેન ચાલમાં પલ્ટી ખાઈ ગયા તો ચૂચવતા ધીવાળા લાડુ અને એવો બીજો માલ મલીદો ખાનારા અખંડ બ્રહ્મચારી હોવાનો દાવો કરતા જુવાન સાધુ સ્ત્રીઓમાં ન લપટી જાય એવું તમે માનો છો ? હું તો નથી માનતો. સ્ત્રી એ પરમેશ્વરની અદભુત કૃતિ છે, એનાથી દૂર ભાગવાનો દાવો કરવો એ સ્ત્રીઓનું અને પરમેશ્વરનું અપમાન છે. એવું હું માનું છું,
LikeLiked by 1 person
……. ને આ મારી 12 મા નંબરની કોમેંટ=======================
ઘરમાં કહેવાતુ ધાર્મિક વાતાવરણ એક પાગલપણાથી વિષેશ નથી. માનસિક વિકલાંગો એવા જ વાતાવરણથી પેદા થતા જોયાના મારી પાસે દાખલા છે. સફળતા અપાવનાર પેલા મંદિરમાં જ બેઠો છે તેમ માની લઇ મંદિર આગળથી ખસતા જ નથી. જીવનનો કેટલોય કીમતી સમય કહેવાતી ધાર્મિક્તા માટે વેડફી નાખનારા આપણે ત્યાંં બહુમતીમાં છે. આપણુ શુ ચાલે? કોઇને રોકવા જવા કરતા પોતે જ રેશનાલીઝમ આગળ રોકાઇ જઇએ તો કેવુ,,,,,,,,?
બાકી, બખેડા,ધતિંગ,ધુતારા, હંબગ, ,,,,,,,,,,,,,,એવુ તો ઘણુ બધુ આપણી આસપાસ ચાલ્યા કરે છે. આપણે પોતે તેનાથી દૂર થવામાં જ મઝા છે. આ જમાનો મોક્ષનો નહીં, ઝેરોક્ષનો છે.
જે કામમાં આવશે.
અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
રોહિત દરજી ” કર્મ” હિંમતનગર
LikeLiked by 1 person
Nice article, but many knew about similar things for many many years. Every religion from east to west is known for many centuries for such things. People from all walks of life still get fooled! From the article: ભ્રમ ભાંગનારા અને માનસીક આઘાત આપનારાઓની સારવાર કરવી વધુ જરુરી છે. When will that happen?
LikeLiked by 1 person
Sexual abuse by religious people ઍ બધા ધર્મો માં ચાલી રહ્યું છે. અવાર નવાર છાપાઑમાં ચર્ચ ના પાસ્ટરો તથા મસ્જીદના મોલવીઓના વિષે આ પ્રકાર ના સમાચારો આવ્યા કરે છે. ચર્ચ ના પાસ્ટરો થકી થતા આવા કૃત્યોની તો વેટિકન માઁ બેઠેલા પોપે પણ નોંધ લીધેલ છે. આ ઍકવીસ મી સદીમાં “ધર્મ” “અધર્મ” બની ગયેલ છે.
કાસીમ અબ્બાસ,
કેને ડા
LikeLiked by 1 person
Shocking>>>>>>>>>>>
LikeLiked by 1 person
…eye opener … great article. .. Thank you Anilbhai …
LikeLiked by 1 person
Very nice eye opener article thanks Govindbhai.
LikeLiked by 1 person