Join 1,241 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
સરસ ઉદાહરણથી લેખ સમજી શકે એ રીતે લખ્યો છે…..
હકારાત્મક ભ્રમના ફાયદા ઘણા છે…. માનવજાતને ઉત્સાહજનક નીવડી શકે અને પ્રગતિશીલ થઇ શકે ….. જો એની પાછળ કોઈ નકારાત્મક ભ્રમના હોઈ તો….
સાપના કરડવામાં માનવને મોટે ભાગે હૃદય પર હુમલો થઇ છે અને તે પણ ભય થી….. અને મૃત્યુ પામે છે.
થિન્ક પોઝિટિવ . .બી પોઝિટિવ
LikeLiked by 1 person
It is a good analysis. Actually, it is a mental belief. You can believe anything.
I appreciate author for a such a good article.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
હંમેશ મુજબ દવે સાહેબના લેખ લોજીકમાં સબળ અને રસપ્રદ હોય છે. વિજ્ઞાનના નિયમોના પાયા ઉપર લખાયલા એમના લેખ ખરેખર માણવા જેવા હોય છે.
LikeLiked by 1 person
મુરબ્બી શ્રી ગોવિંદભાઈ, બી એમ દવેભાઈનો લેખ ખરેખર સત્ય જાહેર કરે છે. મનની અસર શરીર ઉપર અવશ્ય પડે છે. આ પ્રકારના ઘણા લેખો મેં વાંચેલા છે જે સામાન્ય નહિ પણ વૈજ્ઞાનિક તથા ડોક્ટર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મેં જે જે લેખો વાંચ્યા છે તેમના એક છે Dr Nicolas Holmes (Washington University). એમના ઓટો સજેશનથી જીવલેણ રોગોથી પીડાતી વ્યક્તિઓ સાજી થયેલી છે. એક બાળક કેન્સરના છેલ્લા સ્ટેજમાં હતું તેને પંદર દિવસ સુધી ઓટો સજેશાનથી સંપૂર્ણ તંદુરસ્ત બનાવ્યો હતો. એમાં બાળકને startrek ફિલ્મ ના પાત્રનીજેમ કેન્સરનું ચિત્ર બતાવવામાં આવે છે અને હાથમાં બંધુક આપીને કેન્સરને મારવામાં આવે છે અને બન્ધુકથી કેન્સરના ફૂચે ફુરચા ઉડતા બતાવવામાં આવે છે. આવું પંદરેક દિવસના પ્રયોગથી આ શક્ય બન્યું હતું. આવોજ પ્રયત્ન મેં મારા ઉપર કરીને સફળતા મેળવી છે. મને ચામડીનો એક પ્રકારનો રોગ છેલ્લા અઢારેક વર્ષથી હતો જે અમેરિકાના સારામાં સારા સ્કીન spesiyalist ની tritment છત્તા મટતો નહોતો. મેં એકાદ મહિના સુધી શાંતિથી બેસીને ચામડીના ભાગ ઉપર દ્રષ્ટી રાખીને એમજ વિચાર્યે રાખ્યું કે ધીરે ધીરે ઓછું થતું જાયછે, સારું થતું જાય છે. મનમાં પણ એવુજ અનુભવતો કે ખરેખર સારું થતું જાયછે. નવાઈ લાગશે પણ એકાદ મહિના પછી મારી ચામડી સામાન્ય થઇ ગઈ છે અને હું સંપૂર્ણ સ્વસ્થ છું. આજે એ વાતને લગભગ બે વર્ષ થવા આવ્યા છે. મેં એમ પણ વાંચેલું કે નિરાશા, એકલતા અને સંતાપ જેવા ભાવો ભેગા થાય ત્યારે જીવનમાં ઘાતક રોગો થાય છે. અને આજે જે હાય બીપી, હૃદય વગેરે જેવા રોગો થાય છે એ આવા માનસિક સંતાપનું પરિણામ તો નહિ હોય ?
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ and commented:
વિષયવસ્તુના સાતત્યને સાંકળવા માટે લેખના પ્રારંભે આપેલા લિંક થકી પ્રથમ ભાગ પહેલો વાંચવાની ભલામણ કરવામાં આવે છે. : રી-બ્લોગર
LikeLiked by 1 person
વહાલા વલીભાઈ,
લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘ભ્રમની ભૌતીક અસરો’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
સરસ લેખ. ભ્રમણા જો સેવવી જ હોય તો શરીરને લાભકારક હોય તે જ સેવો, નુકસાનકારક નહીં.
ભ્રમણાથી મૃત્યુ પણ થઈ શકે તેવો એક પ્રયોગ મારા વાંચવામાં આવ્યો છે. એક ગુનેગારને ફાંસીની સજા થઈ હતી, તેના પર એ પ્રયોગ કરેલો. એના સાંભળતાં એને કેવી રીતે મૃત્યુદંડ દેવો એની વાતચીત કરવામાં આવેલી. એના ગળા પાસેની ધોરી નસ કાપી બધું લોહી કાઢી નાખવાથી એ મૃત્યુ પામશે. અને ખરેખર ધોરી નસ પર માત્ર સહેજ કાપ મુકી, ગળા આગળથી લોહીના ઉષ્ણતામાન જેવું હુંફાળું પાણી નીચે રાખેલા વાસણમાં પાડવામાં આવ્યું હતું, અને એ માણસનું મૃત્યુ થયું હતું.
LikeLiked by 1 person
Bhram or Illusion can arise from several sources:
1. An old Sanskrit story in our Panch Tantra is very well known: Three Thugs (cheaters) approached a Brahmin one by one. Each one told him that the goat he was carrying was not a goat —it was a dog. He left it and the Thugs took the goat away.
2. Optical illusions are well known. The latest may be Virtual Reality.
3. A popular English proverb says: “Think of the Devil, and, he is there !”
So also, keep thinking of God (or Soul) and you will see him !
Some people like to call it meditation.
Thanks for a good article. —Subodh Shah —
LikeLiked by 1 person
સરસ ઉદાહરણથી લેખ સમજી શકે એ રીતે સરસ લેખ લખ્યો છે…… દવે સાહેબના લેખ લોજીકમાં સબળ અને રસપ્રદ હોય છે. વિજ્ઞાનના નિયમોના પાયા ઉપર લખાયલા એમના લેખ ખરેખર માણવા જેવા હોય છે.
LikeLiked by 1 person
આ લેખમાં કોઈ નવી માહિતી નથી પરંતુ માત્ર ભ્રમથી જ આવી અસર થાય છે તેમ નથી. લગભગ દરેક માન્યતા શરીર પર અસર કરે જ છે. એટલુંજ નહીં, આપણું મન (માન્યતાઓ) આપણા શરીર એક મેક પર અસર કરે છે તે તબીબી વિજ્ઞાન તેમ જ મનોવિજ્ઞાન સહિતના વિગ્નાનોમાં સંપૂર્ણત: સ્વીકારાયેલી હકીકત છે. ફક્ત આ અસરો અગાઉથી જાણી શકાય તેવી ચોક્કસ નથી હોતી. કદાચ સો વ્યક્તિ પર દાઝવાના દાખલા વાળો પ્રયોગ કર્યો હોય તો એકાદ-બે વ્યક્તિ પર તેની અસર થાય અને તે પણ દર વખતે થાય તેમ નથી હોતું. જો ફરી સો વખત એ જ વ્યક્તિ-સમૂહ પર આ પ્રયોગ કરવામાં આવે તો એ જ એક-કે બે વ્યક્તિ ઉપર આ અસર નહીં જ થાય અને દરેક વખતે તો નહીં જ થાય. વળી મનુષ્યો પર પ્રયોગ કરવા શક્ય નથી હોતા, માટે આ બાબતને વૈજ્ઞાનિક સત્ય કહી શકાય તેમ નથી.
LikeLiked by 1 person
માટે આ બાબતને વૈજ્ઞાનિક સત્ય કહી શકાય તેમ નથી.
I agree with this statement.
LikeLiked by 1 person
શરીર પણ મન પર અસર કરે છે અને તે અંગે પણ પ્રયોગો થયા છે. સાદો પ્રયોગ જે દરેક કરી શકે તે આ પ્રમાણે છે: જ્યારે તમે આનંદિત હો ત્યારે અરીસા સામે ઉભા રહી ને આંખો ઝીણી કરો, મુઠ્ઠીઓ વાળો (ખોલ બંધ કરો), ઝડપથી છીછરા શ્વાસ લો, અને દાંત કચકચાવો. થોડી જ વારમાં તમે ગુસ્સાનો અનુભવ કરતાં થઇ જશો. તે જ રીતે જ્યારે ગુસ્સામાં હો ત્યારે અરીસામાં જોઇને (મંદ-મંદ કે ખડખડાટ) હસો. થોડીક વારમાં જ તમારો ગુસ્સો ઘણો ઓછો થયેલો લાગશે.
LikeLiked by 1 person
Reblogged this on and commented:
ખૂબ જ સુદર લેખ ગોવિંદભાઈ ! મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું.
LikeLiked by 1 person
વહાલા વડીલ અરવીન્દભાઈ,
લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘ભ્રમની ભૌતીક અસરો’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
અમૃત જાણી મીરાં પી ગયા, જેને સહાય શ્રી વિશ્વનો નાથ…
રસાયણ રસાયણનું કામ કરે છે. શરીરે ફોલ્લા પડી જવા એ રાસાયણિક ક્રિયા છે. તેને મન સાથે કશું લાગતું વળગતું નથી.
જો ફોલ્લા પડી જતા હોય તો, તેનાથી ઉંધી ક્રિયા પણ શક્ય બનવી જોઇએ.
એટલે સળગતા અંગારા ઉપર અજાણતા ચાલવાથી ફોલ્લા ન પડવા જોઇએ.એટલે કે લોકલ એનેસ્થેશીયા આપી માણસની આંખે પાટા બાંધી, તેને કશી અગમચેતી આપ્યા વગર ચલાવવો જોઇએ. અને જો ફોલ્લા પડવાની ક્રિયા માનસિક હોય તો તેને પગે ફોલ્લા પડવા ન જોઇએ.
એક વાત ખરી છે કે મન એટલે કે વિચારો આપણા શરીરમાં રાસાયણિક ફેરફારો કરે છે. જો મન નબળું હોય અને ભયભિત હોય તો તેની પ્રતિકાર શક્તિ ઘટી જાય છે. આપણા શરીરમાં શરીરના શત્રુઓ હાજર જ હોય છે. સર્પદંશ થાય તો ભયથી માણસ મરી જાય ખરો, ક્યારેક સાજો સમો માણસ મૃત્યુના ભયથી પણ મરી જાય છે. કારણ કે ભયથી પ્રતિકારાત્મક શક્તિ એટલી નબળી પડી જાય છે કે આવા મનુષ્યની કીડની પણ ફેઈલ થઈ જાય. ચિંતા અને ભય થી અનેક રોગ થઈ શકે છે.
એટલે ભ્રમિત થવાય ખરું પણ ફોલ્લા પડી જાય તે ભ્રમ નથી.
સંત રજનીશમલ પણ આવી “જંગલમેં મોર નાચા કિસીને ન દેખા” જેવા કપોળ કલ્પિત દૃષ્ટાંતો આપતા હતા.
દા.ત. ગાંધીજી ની અહિંસા, એ અહિંસા ન હતી. તમે ચર્ચા કરો અને બીજાને હરાવી દો તેને અહિંસા ન કહેવાય. … ખરી અહિંસા તો આ છે. એક પ્રીસ્ટે દૂર રહ્યે રહ્યે પોતા્ની પરા શક્તિને આધારે એક માણસનું મન પરિવર્તન કર્યું.
હવે આ ભાઈને અને પ્રીસ્ટને આપણે ગોતવા જાવા પડે. સંત રજનીશમલ પાસે આ બંને ભાઈઓના સરનામા ન હતા. હોય પણ ક્યાંથી?
LikeLiked by 2 people
“એટલે ભ્રમિત થવાય ખરું પણ ફોલ્લા પડી જાય તે ભ્રમ નથી.”
True.
Laws of nature do not change only by thinking about it. One may believe that has happen, that is the “ભ્રમ”
LikeLiked by 1 person
Very well explained article!
In case of snake bite, there are only 6 types of snake which are venomous where as other 120 types are not.
If one goes to BHUVA with a bite of non venomous snake, he would get the credit and monbey and if it is of venomous bite and man suffers, he is termed as sinner by BHUVA!
Result of illiteracy !
Strange but true!
LikeLiked by 1 person
ખોટી વાત છે ,લેખક શ્રી!
બરફ ભરેલા ગ્લાસને અડકવાથી ક્યારેય ફોલ્લા ના પડે. ચાહે વ્યક્તિ ભ્રમમાં હોય કે ના હોય. ભ્રમ એ બીજુ કશુ નથી , એ નબળા મનની નિશાની છે. એક જાતનુ પાગલપન છે. આત્મવિશ્વાસ વગરના માનવીઓ આવી ભ્રમની ભાંજગડમાં પડતા હોય છે. આવા લોકો અવાર-નવાર લોકોની વાતોમાં આવી જાય છે અને પોતે બીજાને સમર્પિત થાય છે. ધૂણવા મંડે છે, જોર જોરથી તાળીઓ પાડે છે, મોટા અવાજથી આરતી ગાય છે, અને મંદિરોમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. તર્ક કરતા નથી અને સ્વર્ગ-નર્ક ની વાતોમાં જીવન બરબાદ કરે છે. પોતાના અવતરણની ચિંતા કરવાને બદલે અવતારોની અવનવી વાર્તાઓમાં પોતે અને પોતાની પેઢીને બરબાદ કરે છે.
સાહેબો ! આ સત્ય જ છે.રેશનાલીસ્ટો બોલો ! સાચી વાત કે ખોટી વાત ?
અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
રોહિત દરજી” કર્મ”, હિંમતનગર
LikeLiked by 2 people
“બરફ ભરેલા ગ્લાસને અડકવાથી ક્યારેય ફોલ્લા ના પડે. ” This is true.
At the same time it is also true that long term exposure to a sub-zero temperature does burn the skin, which is called “frost bite.” Person can permanently lose his fingers or a toes. This is independent of the state of mind. Meaning ભ્રમ or no ભ્રમ
LikeLiked by 1 person
‘ મુન ઇલ્યુઝન‘…અે ‘ ઓપ્ટીકલ ઇલ્યુઝન‘ છે.અેટલે કે..‘.ચંન્દ્ર ક્ષિતિજ ઉપર મોટો દેખાય છે. ‘ આ અેક ખૂબ જ જાણીતી અને સમાજમાં વણાયેલી વાત છે.
ભરમ કે ભ્રમ, ના પર્યાય કે બીજા શબ્દાર્થો….ભ્રામક ખ્યાલ, ભ્રાંતિ, સંદેહ, શંકા, વહેમ, Doubt, wrong notion, false conception, suspicion…
Deluding, deceptive,
To be eluded, To be deceived because of false conception…..
સવાલ પૂછવા વિના કોઇ જે કહે તેને માની લેવું.
Illusion distorts reality.
( 1) A thing that is or likely to be wrongly perceived or interpreted by senses.
(2) An illusion is a distortion of the senses, revealing how the brain normally organizes and interprets sensory stimulation.
જે હકીકતમાં નથી તેને ‘ છે‘ અેવું માની લેવું તે ભરમ…….( સવાલ પૂછવા વિના ‘ ભ્રમિત‘ થઇને માની લેવું )….( અસત્યને….સત્ય માની લેવું…તે…અને તે પણ સચ્ચાઇની ખાત્રી કરવા વિના….)
આજનું અેજ્યુકેશન બાળકોને મોન્ટેસરી ક્લાસમાં જ સવાલ પૂછવાનું શીખવે છે……
Why ?…When.?….How..?…Why not ….?…..Who ?…….આ સવાલો ‘ સચ્ચાઇ‘ શોઘવા માટે પૂછવામાં આવે છે.
મહાભારત કે રામાયણના ઘાર્મિક પ્રવચનોમાં ( રવિશંકર મહારાજે આપેલી વ્યાખ્યા મુજબ ) ઘરેડમાં ચાલે તે ઘરડાંઓ…..આંખ મીચીને…કપાળે ભસ્મ લગાવીને…માથુ ઘૂણાવતાં ઘૂણાવતાં, તાળી પાડતાં પાડતાં…બને તો આંખમાંથી આંસુ પાડતાં પાડતાં…જે કહેવાયુ તેને સાચુ માનીને…( દર વરસે…) ઘરે જઇને પોતાના ગ્રાંડ ચીલ્દ્રનને રામ, લક્ષમણ, સીતા, હનુમાન….અર્જુન, દ્રોપદી , કૃષ્ણ, વિ..વિ…ની વાતો કરે અને બાળકો સવાલો કરે ત્યારે ઘમકાવીને કે પછી પ્રેમથી સમજાવે કે બેટા..દિકરી…દિકરા…ભગવાનની વાતો તો માની જ લેવાની હોય…સવાલ નહિ પૂછાય !
લેખ વાંચ્યા બાદ રોજીંદા જીવનમાં પણે કેટલા ભ્રમમા જીવીઅે છીઅે અને નવી પેઢી…કેવી રીતે આ ભરમમાં પડવાથી દૂર રહેવું તે શીખી રહ્યા છે……..
આ મારા વિચારો લેખમાંના જુના જમાનાના રોજીંદા જીવનના ભરમોને કેવી રીતે બની શકે અેટલું દૂર રહેવું તે કહેવા માટે છે…….
અાભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Nice article. Thanks. There is power of positive thinking, and power of negative thinking. There is power of knowledge, power of self thinking, and self analysis.
LikeLiked by 1 person
Bhram ni asar sharirik hoi j na shake …e mansik j hoy.Ne man jagrut thay to enu nirasan pan tarat j thay …ne jo e babate jagrut na thay…to jindagibhar bhramit j rahe !…pan e badhi mansik asaro j hoy…e sharirik kadapi na j hoy.AAVI VAIGYANIKO NA PRAYOGO NA NAME GHANA GAPGOLA CHALATA HOY CHHE…JENA PRAMANBHUT ADHAR KYAREY MALATA NATHI.
LikeLiked by 1 person
‘ ભ્રમર‘ શબ્દની ઉત્પત્તિ કે વ્યુતપત્તિ ‘ ભ્રમ.‘..મૂળમાંથી થઇ હોય તો ? ભ્રમર કોણ ? જે ભમે છે તે ? કે જે ભ્રમમાં જીવે છે તે ?…ભમરાને શું કહેવું ?
આ તો અચાનક જ વિચાર આવી ગયો.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Lekh rationalism vichar dharavnar mate nirasha janak kahevai. Rationalism etle bhay bhram thi bahar nikalvu aajna kahevata dha dhu pa pu o bhay ane bhram na jala rachi ne manavine daravine potano ullu sidho kare chhe ane rationalism etle bhay ane bhram mathi bahar nikline vastavikta no sweekar karine jivavu te. Rationalism nu biju nam aapvu hoi to 100 % vaignyanik abhigam.
LikeLiked by 1 person
P. M. PATEL, I AM WITH YOU….
LikeLiked by 1 person