Join 1,215 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
ધાર્મીક લાગણી દુભવવી હોય તો તમારી પાસે મીનીમમ આ બે ક્વૉલીફીકેશન્સ કમ્પલ્સરી હોવી જોઈએ : ધાર્મીક અજ્ઞાન અને સમજણમાં શુદ્ધ જડતા.
बिलकुल साचु निदान.
LikeLiked by 1 person
સરસ વાત કરી રોહિતભાઈ એ :
હું માનુ છું અને કહું છું કે જો તમે બાધા – માનતા રાખો એટલે તમે તમારા માનતા દેવ-દેવી ની સાથે એક કરાર કરો અને એ કરાર માં જે પણ આપો એ તમારા તરફ થી લાંચ આપેલી બરાબર કેહવાઈ ……
શું ખરેખર તમારા દેવ-દેવી ઓ ને લાંચ ની જરૂરત છે?
LikeLiked by 1 person
Nice one
LikeLiked by 1 person
જ્યારે મનુષ્ય કોઈ સાથે હૃદયથી બંધાયેલો હોય, ત્યારે તે કશું ત્યાગવા પ્રેરાય છે. પ્રેમના બંધનને પણ આજ બંધન કહેવાય છે. મોટા ભાગના લોકો માને છે કે ભગવાન સર્વ શક્તિમાન છે અને ભગવાન ધારે તે કરી શકે છે. એટલે કોઈ એમ વિચારે કે હું મારા પ્રિય સંબંધીને સ્વસ્થ કરવા શું કરી શકું? હું મારી પ્રિય વસ્તુનો ત્યાગ કરું તો કેવું? આમ વિચારી તે વ્યક્તિ પોતાના સૌંદર્યનો એક હિસ્સો ભગવાનને અર્પણ કરે છે. આ જાતની ભાવના ધાર્યું પરિણામ લાવે છે કે નહીં તે સંશોધનનો વિષય બની શકે. મનુષ્યની ભાવનાત્મક ઈચ્છાઓ કશી અસર કરે છે કે કેમ? અરવિંદ ઘોષે કહેલ કે ભારતની દરેક વ્યક્તિ જો તીવ્રતા પૂર્વક સ્વાતંત્ર્ય વિષે વિચારશે તો તેની અસર બ્રીટીશો ઉપર થશે અને તેઓ આ અસરથી ભારતને સ્વતંત્રતા આપી દેશે. દરેક વ્યક્તિની આસપાસ એક વૈચારિક ક્ષેત્ર હોય છે તેવું કેટલાક લોકો માને છે. આના માટેના સમીકરણો શોધાય તો તેને માન્યતા મળે.
તીવ્ર ઈચ્છા અસરકારક ન જ હોઈ શકે તેવું માનવું ન જોઇએ.
LikeLike
અેક હસાવે અેવી અને સત્યનાં પારખાં કરાવે અેવી વાત વાંચી છે તે લખવા પ્રેરાયો છું. કોઇકે અેક બીજા ભાઇને પૂછયું, ‘ મરચાં ક્યારે લાગે. ? ‘ સામેથી જવાબ મળ્યો. ‘ અેની કોઇ સીઝન નથી હોતી………જ્યારે સાચુ બોલીઅે ત્યારે મરચાં લાગે છે.‘……અને આ મરચાં લગવાની પ્રક્રિયા તે..બીજા શબ્દોમાં ‘ લાગણી દુભાવી‘ કહેવાય.
અજ્ઞાન કે સમજણમાં શુદ્ઘ જડતા…????????????????
સાચું બોલનારને હંમેશા ખબર હોય છે કે જુઠું શું છે. અથવા તો જુઠું બોલનાર સાચું શું છે તે જાણીને પછી જ જુઠાની ડીઝાઇન કરી શકે છે. અને કોઇની જુઠાની સીક્રેટ ખોલો અેટલે મરચાં લાગે…….
સ્થિતપ્રજ્ઞતા અેવી સ્થિતિ…માનસિક સ્થિતિ છે જે ‘ મરચાં ‘ મીઠાં કે તીંખા…..ં કોઇનો પણ છાયો પોતાની આસપાસ આવવા નથી દેતી.
અમૃત હઝારી..
LikeLiked by 1 person
મંદીરો, મસ્જીદો, દરગાહ, દેવળો વગેરેમાં પણ ભગવાન, અલ્લાહ, ગોડ માટે પૈસા ચઢાવવામાં કે આપવામાં આવે છે, તે પણ લાંચનો જ ઍક પ્રકાર છે. ક્યાંક તો ભારે ભરખમ સોનાની ચીજો પણ ચઢાવવામાં આવે છે કે તમે ભગવાન, અલ્લાહ, ગોડ ને પૈસા આપશો તો જ તમારી પ્રાર્થના, દુઆ, અરજ, પૉકાર કબૂલ થશે?
શું ધર્મશાસ્ત્રોમાં કશું ઍવુ લખેલ છે?
મુસ્લિમ ધર્મશાસ્ત્રમાં કશું ઍવુ નથી લખેલ. નીચે મુસ્લિમ ધર્મશાસ્ત્રમાં નો ઍક શ્લોક આ પ્રમાણે છે:
“હે શ્રદ્ધાળુઑ, આ ગ્રન્થવાળાઑના ઘણાખરા વિદ્દદાનો અને સન્યાસીઓ ની હાલત ઍ છે કે તેઓ લોકો ની સંપતિ ખોટી રીતે ખાય જાય છે અને તેમને અલ્લાહ ના સત્ય માર્ગથી ચલીત કરી દે છે. ( ૯:૩૪ )
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
સ્નેહી શ્રી કાસીમભાઇઅે અેક સવાલ કરેલો છે કે, ‘ શું ઘર્મશાશ્ત્રોમાં કશું અેવું લખેલ છે ? મેં જે વાંચ્યું છે તેને કેવા સ્વરુપે મુલવી શકો તે દરેક વાંચનારની વિચારશક્તિ ઉપર આઘાર રાખે છે.શ્રીમદ્ ભગવત્ ગીતાના ત્રીજા અઘ્યાયના શ્લોક ૧૧ને વાંચો. તેનું ગુજરાતીકરણ આ રીતે કહેવાયુ છે. ‘ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને પછી તે દેવો તમને સંતુષ્ટ કરશે. આમ અેક બીજાને સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પામશો.‘
આ પછી શ્રલોક ૧૨નો અભ્યાસ કરવા વિનંતિ કરું છું. દરેક વાચક પોતાની રીતે આ શ્લોકને મુલવે તે કુદરતી છે.
LikeLiked by 1 person
I like to make a general observation about the articles that are being published on this blog. Most of the observations have kind of redundancy. There seems to run a ubiquitous theme of repeating and reemphasizing the same message over and over again. Nothing is being done to eradicate the root causes of the the exploitation of masses. So my question is what is the point of all this?
LikeLike