Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
☝👏👍
LikeLiked by 1 person
મંદીર ની બહાર ભૂખ્યા દરિદ્રો ની અવગણના કરી ને પથ્થરની મૂર્તિ પર દૂધ ની નદીઓ છલકાવવી
તથા
દરગાહો કે મઝારો ની બહાર ઠંડી માં ઠુઠવાતા દરિદ્ર બાળકો ની અવગણના કરીને પાણા ની કબરો પર ચાદરો ના ઢગલા ચઢાવવા
ઍ આ ઍકવીસ મી સદી માં પણ ચાલી રહ્યું છે.
ઍ ક્રુત્ય કરવાવાળઑ ઍ સમજવું જોઈ ઍ કે “માનવતા ઍ જ સૌ થી મોટો ધર્મ છે.
“No religion is greater than Humanity.”
કાસીમ અબ્બાસ, કેનેડા
LikeLiked by 1 person
Ek vat jarur kahish k tame dikarao ne sudharva mate atlu badhu lakhyu…
Pan tamne ek sawal puchu k marriage pela koi pan dikro ena ma bap ne chhodto nathi marriage pachi j kem chode che ???
Thodu ena vishe pan lakho k dikri o a sasre kai rite revu..
LikeLiked by 1 person
It is a good article. I fully agree with Qasim Abbas’s views. Thee is nothing greater than humanity. We all should respect and help our parents.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
જેનો કોઇ રેશનલ નથી…એ શ્રાધ્ધ એટલે શું ?
LikeLike
Reblogged this on and commented:
ખૂબ સરસ લેખ ! દિનેશભાઈ તથા ગોવિંદભાઈ ધન્ય્વાદ ! મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. આભાર !
LikeLiked by 1 person
વહાલા અરવીન્દભાઈ,
‘સાચું શ્રાદ્ધ આ રહ્યું…!’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
દીનેશ પાંચાલનો લેખ મનનીય છે. સરસ અને સચ્ચાઇ ભરેલો છે. ગમ્યો. છેલ્લા પેરેગ્રાફમાં તેઓ કહે છે કે…સંસારના દરેક દિકરાઅે વિચારવા જેવું છે કે………..
હકીકતમાં ફક્ત દિકરાને સંબોઘવા કરતાં દિકરા અને વહુઅે અેમ લખવું જોઇઅે. તે વહુને પણ માતા..પિતા હોય જ છે અને તેને ભાઇ પણ હોવો જ જોઇઅે……હકિકતમાં મેજોરીટી ઘરોમાં મા , બાપ અને પૂત્ર વચચેના જે સંબંઘો હોય છે તેમાં મોટું પરિવર્તન પૂત્રના લગ્ન બાદ અને વહુનાં ઘરમાં આવ્યા બદ જ થતું હોય છે….લગ્ન બાદ મા..બાપ બિચારા બની જતાં હોય છે. આ પરિસ્થિતિને જન્મ આપવા માટે પૂત્રને વઘારે કસુરવાર કહું છું કેમતે પોતાની પત્નિને સમજાવી શક્તો નથી ? આપણે શ્રાઘ્ઘના વિષયે વાત કરીઅે છીઅે અેટલે ફક્ત હિન્દુઓને માટે જ લખીઅે છીઅે. હજારો વિચારકો..(સાચા…વેપારી નહિ..)..શ્રાઘ્ઘને અેક વેપાર જ કહી ગયા છે…અને કહે છે…..જ્યાં સુઘી મા, બાપને જીવતા જીવત દુ:ખ દેવાનિ વાત છે ત્યાં સુઘી આ સીલસીલો તો નરસિહ મહેતાને પણ લાગેલો…તેમનું અેક કાવ્ય………..
ઘડપણ કોણે મોકલ્યુ ? જાણયુ જોબન રહે સૌ કાળ,
ઉંબરા તો ડુંગર થયા રે, પાદર થયા પરદેશ ;
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઉજળા થયા છે કેશ…ઘડપણ….
નહોતું જોઇતું તે શીદ અાવિયું રે, ન્હોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયાં રે, ખૂણે ઢાળો અેની ખાટ……ઘડપણ…..
………………………………………………………………..
………………………………………………………………….
દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;
દીકરિઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા હાલ ?
નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈંરા, છોકરાં, ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ…..ઘડપણ….
……………………………………………………………….
………………………………………………………………..
અેવું નકટ છે આ વૃઘ્ઘ્પણું રે, મૂકી દો અહંકાર;
ઘરમનાં સત્ય વચન થકી રે, મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર…..ઘડપણ……..
સૈફ પાલનપુરીઅે કહેલું……
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી,
બહુ જ પાના જોઇ શક્યો, ઘણા અંગત નામો હતાં.
કવિ સાજીદ સૈયદ કહે છે કે…..( છેલલી કડીમાં….)
સાત જન્મોની સઘળી પૂંજી લગાવી દઉં
તોઅે મારી માવડી મારીલેણદાર નીકળે…….
હિતેન આનંદપરા….
અને હાલરડે સપનાની સેર
રાતભર જાગી જાગીને કરી
ઇશ્વર સાથે જીભા જોડી,
માં, મને કેમ ખબર મોડી પડી ?
ઉમાશંકર જોશી….
બાળકને જોઇને જેરીઝે, રીઝે બાળક જોઇ જેને,
વત્સલમૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.
દેવાંગ જોષી…..
છેલ્લી કડી….‘ કંઇ પણ નથી વિશેષ ‘દેવ‘ માં કરતાં આ જટીલ જગમાં
ઇશ્વ્રર પણ અવતર્યા તે તત્વ પામવા, રામકૃષ્ણ બની રઘુકઘળ યાદવમાં.‘
અને……શ્રઘ્ઘાને નીચોવી, મરડી…વાંકી ચૂકી કરીને શ્રાઘ્ઘમાં ફેરવીને વેપાર શરુ થયો જે આજનાં ભણેલાં ગણેલાંની અકકલ મારી બેઠો છે…..
મુસ્લીમોને, ખ્રિસ્તિઓને…શું શ્રાઘ્ઘ નહિ કરવા માટે સજા થતી હશે?
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Govindbhai,
This has been posted on FB page of Apna Adda (Gujarati).
Firojbhai
________________________________
LikeLiked by 1 person
વહાલા ખાનસાહેબ,
‘સાચું શ્રાદ્ધ આ રહ્યું…!’ લેખને ‘अपना adda’ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
સચોટ વાત કહી છે. છોકરો કેમ ભુલી જતો હશે કે એનેય ઘડપણ આવવાનું છે ?!
LikeLiked by 1 person
સુંદર લેખ છે દિનેશભાઇ !. દરેક સંતાને પોતાના માં-બાપ ને સારી રીતે રાખવા જોઈએ દરેક સંતાને એ સમજવું જોઈએ કે કાલે હું પણ કોઈનો બાપ કે માં બનવાનો જ છું. બાળક દિવસ ના ચોવીસ કલાક માંથી મેક્સિમમ સમય પોતાના ઘર માં જ વિતાવે છે આથી બહાર કરતા ઘર માંથી વધુ શીખે છે. જો તમો તમારા માં-બાપ ને સારી રીતે રાખતા હશો તો તમારું સંતાન પણ તમને સારી રીતે રાખશે.
” પેલી વાત છે ને કે વહુ પિતાની સાસુ ને માટી ની તૂટેલી ઠીબ માં જમવાનું આપે છે જે જોઈ ને તેનો છોકરો તેને પૂછે છે કે માં, દાદી ને કેમ આમાં જમવાનું આપે છે ત્યારે માં પોતાના દીકરા ને સમજાવે છે કે માણસ ઘરડું થાય ને એટલે આમાં જ જમવું પડે એટલે બાળક ના માનસ પર આ વાત અંકાઈ ગઈ. એક દિવસ બાળક ને રમતા રમતા શેરી માંથી આવી જ માટી ના માટલા ની ઠીબ મળી તો ઘેર લઇ આવ્યો અને માં ને કહેવા લાગ્યો જો માં, હું તારા માટે શું લાવ્યો? તું સાંભળીને મૂકી દે તો ઘરડી થઈશ ત્યારે મારે નવી લાવવી નહિ પડે!”
સંતાનો એજ શીખે જે આચરણ તેના માં-બાપ તેની હાજરી માં એકબીજા સાથે કે અન્ય લોકો સાથે કરવા માં આવતું હોય છે. એટલે માણસે બીજા ના વર્તન કે આચરણ માં સુધારા માટેના પ્રયત્નો કરવા કે અન્ય પાસે થી આવી અપેક્ષા રાખવા કરતા જે પોતે પોતાના સંતાનો કે અન્ય પાસેથી અપેક્ષા રાખતો હોય તેનું આચરણ એણે પોતે અન્ય સાથે કરવું જોઈએ. કારણકે ” આ જગત એ પડઘા સ્વરૂપ છે. જેમ ખુલ્લી વાવ માં કે પહાડી માં તમે જેવું ઉચ્ચારણ જેટલી તીવ્રતા થી કરો એવો જ પડઘો તમને સાંભળવા મળશે અને જેટલી તીવ્રતા થી બોલ્યા હશો એટલો વધુ વખાર પડઘો સંભળાશે.. જો તમે સારું સારું બોલ્યા હશો તો સારું સારું વધુ વખત સંભળાશે અને જો અપશબ્દો બોલ્યા હશો તો એવું વધુ વખત સંભળાશે. તમારે જેવું સાંભળવું હોય તેવું બોલો,”
એવી જ રીતે તમને તમારા સંતાનો થી જેવા વર્તન અને આચરણ ની અપેક્ષા હોય તે પ્રમાણે નું વર્તન કે આચરણ તમે તમારા સંતાનો ની હાજરી માં તમારા માં-બાપ તેમજ વડીલો સાથે રાખશો તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણી સાથે પણ તેવું જ વર્તન તેઓ રાખશે.
“This world has its own echo-system. Whatever you give to other the same will come back to you. If you gives the best you have, the best will come back to you & If you gives the worst you have, the worst will come back to you. Choice is your what you want?
LikeLiked by 1 person
મારા મત મુજબ આ લેખનું સ્થાન ગોવિંદભાઇ મારૂના રેશનલ બ્લોગને બદલે કોઇ કથાકારના બ્લોગમાં જરૂરી છે. સારાય લેખનો સાર ઇરેશનલ હીદુ રૂઢીરિવાજોને થીંગડા મારીને બચાવી લેવાનો છે. જેનું કોઇકાળે રેશનલ બ્લોગમાં સ્થાન ન હોવું જોઇએ. હિંદુ સંયુક્ત કુટુંબ પ્રથા એ કૃષીસંસ્કૃતી આધારીત સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવામા માટે પેદા કરવામાં આવેલી છે..જે કાળગ્રસ્ત થઇ ગઇ છે. તે ઓકસીજન પર જિવે છે. જેેને દીનેશભાઇ અને ગૌવીંદભાઇ પોતાના વીચારોને અને બ્લોગ મારફતે જીવતદાન આપવાની કોશીશ કરે છે . જે બંધ થવું જોઇએ. અથવા બ્લોગનું નામ હીદુંપુનર્ઉધ્ધારવારી બ્લોગ રાખવું જોઇએ. રેશનલીઝમ ક્યારે સામુહીક પ્રથાની તરેફણમાં હોઇ શકે જ નહી. ૨૧મીસદીના વૃધ્ધો કે વડીલોએ પોતાનો ગૌરવભેર જીવવાનો સ્વતંત્ર માર્ગ શોધી કાઢયો છે. અને તેઓએ પોતાના બાળકોને ગૌરવભેર સ્વતંત્રરીતે નવો માળો કેવીરીતે બાંધવો તે પણ શીખવાડી દીધું છે. મહેરબાની કરીને આ સડિગયેલીસમાજ વ્યવસ્થાનાે થીંગડા મારીને બચાવશો તો પણ બચવાની નથી. એટલો તો રેશનલી તમે બે તોસમજી જાવ. અને આવા લખાણો બંધ કરી દો. અથવા ચાલુ જ રાખવા હોય તો તેનું નામ બદલી નાંખો. તમને તેની જમાત તો મળી રહેશે.
LikeLike
શ્રી દિનેશ પાંચાલ નો પ્રસંગોચિત સુંદર સમજવા જેવો લેખ.
LikeLiked by 1 person
Like Qasim Abbas’s views. Hope everyone think and act like that.
LikeLiked by 1 person
One of the best message of the year Govindbhai! Specially fir new generation. That’s why we say: MA BAPNI PATLYMA BHAGWANNO VAS.
kIndly please keep sending excellent messages like these, if only few start apply then it will be best Puniya fir you. JSK.
LikeLiked by 1 person