Join 1,230 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
AATO CBILACHALU JAWAB J THAYO. EMA NAVI DRASTI KYAN?!
LikeLike
દીનેશ પાંચાલને હાર્દિક અભિનંદન. ખૂબ સરસ લેખ લખ્યો. વાંચીને ખૂબ આનંદ થયો.અખાજી પોતાની રીતે આજ વાત સમજાવી ગયા હતાં. ૧ ) ટીલે ટપકે મળે શું રામ ? સમી સૂઝ સૂઝે ત્યાં રામ. ૨) તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકા ગયા, કથા સુણી ફૂત્યા કાન, અખા, તોય ન આવ્યુ બ્રહ્મજ્ઞાન.
પ્રેમ અેટલે કંઇ પણ અપેક્ષા વગરનું સમર્પણ….પ્રેમ, લાગણી અને સંબંઘોનું વિશ્વ…આ વાત દૂનેશભાઇના શરુઆતના પેરેગ્રાફમાં કહેવાઇ છે. અને હું આ વાતમાં સો ટકા સહમત છું. હું પણ અે રીતે જ વર્તુ છું.
One quote I read which expresses the importance of LOVE in life…The same message Dineshbhai has quoted…..
” Without my kids, my house would be clean, my wallet would be full, but my heart would be empty ! ”
આપણા વિચારો…રેશનાલીઝમના વિચારો બુઘ્ઘિપૂર્વક અને પરિસ્થિતિ જોઇને વાપરવા જોઇઅે. સર્વ રૂતે સાચી વાત.
કુંભાર સાચા અર્થમાં સાચો શિક્ષક હતો. આવા સાચા શિક્ષકને આપણે મનચાહ્યા નામે બોલાવી શકીઅે……..પછીતે નામ ઇશ્વર હોય તો પણ મંજુર છે…અેટલી શરત છે કે તે દેહઘારી સાચો શિક્ષક હોવો જોઇઅે.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
No religion is greater than truth
And
No religion is greater than humanity
આ અનુસાર, સત્ય અને માનવતા ઍ સૌથી મહાન ધર્મ છે. જો કોઈ મનુષ્ય સત્ય અને માનવતાને અપનાવે છે, તે જ “મનુષ્ય” ખરા અર્થમાં મનુષ્ય છે અને “ઈશ્વર” ની દ્ર્શ્ટિમાં “ઉત્તમ મનુષ્ય” છે
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
ખરો રૅશનાલીસ્ટ કદીએ ઝનુની ન હોય.
LikeLiked by 1 person
The most important principle in life aught to be – No Man is an island, rationalist or otherwise,
LikeLiked by 1 person
As usual, awesome thoughts! You are the great philosopher!!
LikeLiked by 1 person
Khub saras lekh. Aabhar Dineshbhai and Govindbhai.
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
આપના બ્લોગ પર ‘શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
LikeLike
very nicely narrated Dineshbhai
“આસ્તીક્તા કે નાસ્તીક્તા કરતાં માનવતા મહાન છે. આવો આપણે પેલા કુંભારની જેમ માનવતામાં જ સાચી પ્રભુતા છે, એવી સમજ આપણે કેળવીએ!”
LikeLiked by 1 person
ખરો રૅશનાલીસ્ટ કદીએ ઝનુની ન હોય.
LikeLiked by 1 person
હું પણ તમારા જેવો જ રેશનાલીસ્ટ છું. પણ જુનવાણી પત્નીની લાગણી ન દુભાય કે ઘરમાં કલહ ન થાય એ હેતુથી હું તેની સાથે મંદીરમાં જઈને પથ્થરની મૂર્તિ સમક્ષ નતમસ્તકે ઉભો રહું છું જેથી પત્નીને ટાઢક થાય છે કે હાશ! હવે આ ગાંડીયો પંચોતેર વર્ષે સુધર્યો. પંચાવન વર્ષનું લગ્નજીવન છે એટલે પત્નીની લાગણી ના દુભાય એનું ધ્યાન તો રાખવું જ પડે ને ?
નવીન બેન્કર ( હ્યુસ્ટન)
LikeLiked by 1 person
With all due respect to the author, I beg to differ.
One man helps others because he is afraid of a policeman in the sky looking at him. Another man helps because he thinks it is his duty to help his fellow men. The action is the same. Whose intention is better?
Will you jump a red traffic light when there is no policeman? What will happen when everybody starts doing it?
Thanks. — Subodh Shah — USA.
LikeLiked by 1 person
જુના જમાનામાં જયારે ગામ આખાની દાઢી એક જ વાળંદ કરતા ત્યારે, મહારાજ પધાર્યા હોય કે શીતળા ટંકાવ્યા હોય તે ઘરના પુરુષોએ દાઢી કરાવવાથી તે ઘરનો ચેપ આખા ગામમાં પ્રસરી શકતો. આ વાત સમજ્યા વગર જ છતાં અનુભવે જાણીને લોકોએ નિયમ બનાવેલો. પણ બાપ જુદા ગામમાં રહેતા હોય તો તે દાઢી વધારે તે જરૂરી ના હોવું જોઈતું હતું.
LikeLiked by 1 person
કુંભારને મદદ કરવાની ઘટના દ્વારા દીનેશભાઈએ માનવતાનું સુંદર ઉદાહરણ આપ્યું. અગાઉ પણ એ વાંચવામાં આવ્યું હતું પણ આજે પણ મનને જાગ્રૂત કરી જાય છે. આમ પણ દીનેશભાઈ પાંચાલના લેખો હ્રદયસ્પર્શી જ હોય છે. અભિનંદન.
LikeLiked by 1 person
હમ્મેશ મુજબ શ્રી દીનેશભાઈ પાંચાલનો આ લેખ પણ વાચકને વિચારતા કરી મુકે એવો સમૃદ્ધ છે.ધન્યવાદ લેખક અને સંપાદક ગોવિંદભાઈ ને.
LikeLiked by 1 person
ગાંધીજીએ સત્યને ભગવાન કહ્યો હતો માટે બધું છોડને સચ્ચાઈથી માનવતાપૂર્વક જીવો
LikeLiked by 1 person
ખુબ જ સરસ અને સચોટ ઉદાહરણ ગમે તે વ્યક્તિને મગજમાં ઉતરી જાય તેવું ખરેખર ગુણવંતભાઈ પછી મને વાંચવા ગમતા લેખક છે
LikeLiked by 1 person