Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
સરસ. અભિનંદન.
જેમ મંદિર કરતાં જાજરુની જરુરીઆત તાતી હોવાની વાત કરી તેમ જ સામાજીક કાર્યો કરીને આ બઘી વાતો મહોલ્લે મહોલ્લે જઇને સમજાવવાની તાતી જરુરત છે. મોરારીજી કે સચ્ચિદાનંદજીને પહેલાં સમજાવવાની જરુરત છે કે તેમના ચાહકોને …આ વાત સમજાવે તો કામ જલ્દી જલ્દી પ્રસારી શકાય.
કુલ ગુજરાતીઓની સંખ્યાના નેવું ટકા લોકો કે કદાચ વઘુ….કહેવાતા આસ્તિકો છે…..
કેટલું મહાન કાર્ય કરવાનું છે ?
દિનેશભાઇઅે પ્રેક્ટીકલ બનીને જીવન જીવવાની વાત કહી છે. સમાજને આ લેખની વાતો સમજાવવા માટે પણ પ્રેક્ટીકલ બનવું પડશે.
રસ્તા વચ્ચે પડેલો પથ્થર ખસેડવો જ પડશે. પ્રેક્ટીકલ બનીને. કર્મણયેવાઘિકારસ્તે…….કયા જમાનામાં કહેવાયેલું ? હજી કોઇઅે પાળેલું દેખાય છે ?
અમૃત હઝારી.
LikeLiked by 1 person
અમૃતભાઈ, દિનેશભાઈની વાતો યોગ્ય જ છે. ખૂબ સરસ વાત છે. આપણે તો આ બધું કોમ્પ્યુટર પર જ વાંચીયે છીએ જે. આપણે તો કોમ્પ્યુટરનું મહત્વ જાણીયે જ છીએ અને જરૂર પુરતું વિજ્ઞાન અને જેવી જેવી સમજ તે તે પ્રમાણે રેશનલ અને ધાર્મિક રિવાજોમાં સપદાયલા છે. મારું માનવું છે આ વિચાર યાત્રાને ભારતમાનાં સ્થાનિક રેશનાલિસ્ટોએ પેલેટેબલ ;એન્ગ્વેજમાં જે રીતે બાપુઓ કથા કરે છે એ રીતે કથાઓ કરવી જોઈએ. આપણે બધા તો સિત્તેર વટાવી ચૂક્યા છીએ. આપણે પહેલેથી જ બાળકોને ટ્રેઇન કરવા જોઈએ કે ભલે તમારા દાદા દાદી મંદિરે જાય તમે જશો જ નહિ. કે મૂર્તીઓને પગે લાગશો જ નહિ. ઘરમાં ભગવાનના ફોટા હોય તો ભલે બાપા મારે ગારબેજમાં ફેંકી દેજો. ક્રાંતિ કરવી હોય તો ગામડાના બાળકોનું જ બ્રેઈન વોશ કરવું જોઈએ એવું નથી લાગતું?
LikeLiked by 1 person
સાચી વાત.
LikeLiked by 1 person
Excellent , wonderfull message Govindbhai! Manav Seva ej Prabhu Seva.
LikeLiked by 1 person
Agree with pravinbhai shastri- this novel idea of katha -can be adopted for trial ? May be today its idea tomorrow it can be reality.
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
વહાલા વલીભાઈ,
આપના બ્લોગ પર ‘કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
પ્રવિણભાઇ,
સરસ વાત. નવા કથાકારોને તેમની સામે બેસનારાઓ ભેગા કરતાં કોણ જાણે કેટલાં વરસો નીકળી જાય ? મુરારીજી કે રમેશ ઓઝાજી કે….(.જેટલાં નામ યાદ આવે તેટલાં ઉમેરવા વિનંતિ છે.) આ અેસ્ટાબ્લીસ્ડ કથાકારો જો મદદરુપ થાય તો તો જલ્દી જલ્દી કામ પાર પડે. આ મૂળીયા ઊંડા નાખીને બેઠેલાં વેપારી કથાકારોને સમજાવવાનું કામ પણ સહેલું નથી. કોઇ મોટી લાગવગ કે જોહુકમી કે ઘમકી….જોઇઅે. પણ મારી મારીને ભગત ના બનાવી શકાય.
આજે ગ્રાન્ડડોટરને શ્કુલે લેવા જતો હતો તો કાંઇક હિન્દીમાં પ્રસાર થતું હોય તેવા રેડીયો સ્ટેશનનો કાર્યક્રમ શરુ કર્યો.
For NJ, may be for Middlesex county…limited…
The station was: FM Radio 8K. 100.7 MHz( 88.3)
સરસ મઝાનું ગીત સાંભળ્યુ અને જાહેરાત આવી…..કાલાજાદુ, ભૂત, પ્રેત, નસીબ, દુ:ખ…..સબ દૂર કરો…પ્રખ્યાત , અેક્ષપીરીયન્સ….પંડીત શર્માજીકા સંપર્ક કરેં….ફોન નંબર……….
ગુજરાતીઓ, ભારતીયો…..અમેરિકામાં બેસીને ….કાકાજાદુમાં માને અને તેને ઉતરાવે…..
TV Asia ઉપર દર દસ મીનીટે અેક જાહેરાત રીપીટેડલી આવે છે. કેટલાં ડોલર આ જાહેરાત પાછળ ખરચાતા હશે ? છતાં તે પંડીતજીનો ઘંઘો જોરદાર ચાલે છે.
અેક ઇન્જીનીયર, કોમ્પયુટરના પંડીતને નોકરી નથી મલતી…અને આ જ્યોતિષ મફતમાં કરોડાઘિપતી બની બેઠો છે.
તેજ પ્રમાણે પલ્લવી છેલાવડા બેન વાસ્તુશાસ્ત્રમાં પારંગત છે અને જાહેરાત પાછળ ખૂબ ડોલરો ખર્ચે છે….ટી.વી. અેશીયા ઉપર. તેમનો ઘંઘો પણ ઘમઘોકાર ચાલે છે.
આ વેપારીઓનો વાંક નથી. વાંક છે અંઘશ્રઘ્ઘાળુઓનો…અને તેઓ લાખોની સંખ્યામાં છે….અમેરિકામાં…..
ભાઇ, જેને મુંડન જ કરાવવું હોય તેને રોકવાવાળા આપણે કોણ ? આપણો કેટલો અઘિકાર ?
જેના જીન્સ ( પહેરવાના પાટલુન નહિ. ) આ અંઘશ્રઘ્ઘાના ગુણો ખટારો ભરીને બન્યા હોય તેને કોણ સુઘારી શકે ? કોઇ પણ વિજ્ઞાની તૈયાર નહિ થાય.
પૈસા કોઇની બુઘ્ઘિ શક્તિનું માપ નથી. બિચારી…હાં…બિચારી મીરાંને કોઇ શની કે મંગળના ગ્રહની અસર હેઠળ આ પંક્તિઓ લખવાની મજબુરી બની હશે…..
મુરખ કો તુમ રાજ દિયત હો….પંડીત ફીરત ભીખારી……
‘ બુઘ્ઘ્િશાળી વ્યક્તિ અેની બુઘ્ઘિથી શ્રીમંત બની શકે છે…પણ….શ્રીમંત વ્યક્તિ અેના પૈસાથી ક્યારેય બુઘ્ઘિશાળી બની શકતો નથી.‘
અમૃત હાઝારી
LikeLiked by 1 person
નવાં મંદિર બાંધવાનું બંધ થવું જોઈએ કારણકે લોકોને રહેવા જગ્યા નથી જૂનાં મંદિરોનો પુનરોધ્ધાર કરો ત્યારે ભૂલકાં માટે કમપ્યૂટર વગેરેનું જ્ઞાન માટે સગવડ કરવીજોઈએ ચતુરોનો ચોતરો વગેરે કાર્યક્રમ યોજીને બાળકોનું જનરલ નોલેજ વધારી શકાય અનાથ બાળકોને રાખવાની સગવડ વિચારી શકાય આમ અનેક સામાજિક કાર્યક્રમ કરીશકાય તો જ દલિતનારાયણને રીઝવી શકાય જનસેવા એજ પ્રભુ સેવા છે …આ બધા માટે માનસિકતા બદલવાની તાતી જરૂર છે
LikeLiked by 1 person
આ આખા લેખનો સાર આ છેલ્લી ” લાઈના ” મેં …
” બેઈમાનીની બાસુંદી કરતાં ઈજ્જતની ભડકી સારી! ”
આશા રાખીએ આ લેખ લોકોને સાચી દિશામાં વિચારી એ રીતે જીવવા માટે એક પ્રેરક બળ બની રહે .
અભિનંદન દિનેશભાઈઆપને આ મનનીય પ્રેરક લેખ લખવા માટે.
LikeLiked by 1 person
ખુબજ સુંદર અને વાસ્તવિક લેખ !!! આમેય શ્રી પંચાલજીના લેખો વાંચવાનો અને મહદ અંશે
અમલ કરવાનો પૂરો આગ્ર્હી !!
LikeLiked by 1 person