Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
બાબાઓ નો હિન્દુ, મુસ્લિમ તથા ખ્રિસ્તી – ઍમ ત્રણે ધર્મો માં તોટો નથી. આ પહેલા આસારામ તથા રામ રહીમ સિંઘ ની પૉલ ખૂલી ગયેલ છે.
ધર્મ ના નામને વટાવી ખાનારા આવા લેભાગુઓ ને ભક્તો પણ મળી જાય છે. જ્યાં સુધી પ્રજા માં જાગૃતિ નહીં આવે, આવા લેભાગુઓ સમાજમાં છવાયેલા રહેશે.
કાસીમ અબ્બાસ
LikeLiked by 2 people
કશેક વાંચેલું, ‘
સમય પણ શીખવે છે. અને શિક્ષક પણ શીખવે છે. બન્નેમાં ફર્ક ફક્ત અેટલો જ કે……શિક્ષક શીખવાડીને પછી પરીક્ષા લે છે જ્યારે સમય પરીક્ષા લઇને શિખવાડે છે.
અને……ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ ‘,
ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.
અને નરસિંહ મેહતા કહી ગયેલાં……
અે સહુ પ્રપંચ પેટ ભરવા તણા, સાઘુ, સંત, મહંત…માટે……
કોને દોષ દેવો ?
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ઉમાશંકર જોશીએ લખ્યું છે કે ‘જગતની તમામ સમસ્યાઓનું મુળ કેળવણીમાં રહેલું છે.’
very nicely told in small article taking example of Sujal scientiest – 180 degree turn- from sciece to andh shraddha..many educated has similar fate.i have also seen many Sujal lost in dark Abby.
LikeLiked by 2 people
It is a very nice story to teach people in this world.
Thanks so much to author.
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
ફેલોઅર્સ nathi folowars chhe e nahi o
LikeLiked by 1 person
વહાલા હીમાંશુભાઈ,
ભુલ સુધારી. ક્ષમા…
ધન્યવાદ.
..ગો.મારુ
LikeLiked by 1 person
Learning facts and formulas of science is very different from acquiring a scientific attitude.
Schools usually teach the former; but a man has to struggle a lot more himself to acquire the latter.
Thanks for a very nice article. — Subodh Shah —
LikeLiked by 1 person
REALLY IT IS VERY NICE STORY.
BIG THANKS FOR VERY NICE STORY.
HARSHVADAN PARMAR
9408229700
LikeLiked by 1 person
‘જગતની તમામ સમસ્યાઓનું મુળ કેળવણીમાં રહેલું છે.’
સ્વ.કવિ ઉમાશંકર નું આ કથન સૌએ વિચારવા જેવું છે.
આ કથનમાં” કેળવણી” ને બદલે ” સાચી કેળવણી ” એમ એક શબ્દ મને ઉમેરવા જેવો લાગે છે .જો કેળવણી સાચી હશે તો જ શિક્ષિત વ્યક્તિ સાચો નિર્ણય લઇ એ પ્રમાણે એનું વર્તન કરી શકશે .
LikeLiked by 2 people