Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
જેમ ઈશ્વરમાં માનનાર દરેક વ્યક્તી સજ્જન નથી હોતી તેમ ઈશ્વરમાં ન માનનાર દરેક વ્યક્તી દુર્જન નથી હોતી.
LikeLiked by 2 people
શ્રી વિક્રમભાઈ દલાલ, ખરું.
LikeLiked by 2 people
એક સરસ લેખ. શ્રી દિનેશ પંચાલનો આભાર.. અને શ્રી ગોવિંદભાઈ મારુ અને મણીબેન મારુના ઋણી, આટલી સરસ અને મહેનત/ચીવટ માગી લે તેવી પ્રવૃત્તિ સાતત્ય સાથે કરવા માટે.
LikeLiked by 1 person
ઈન્સાન તરીકે કોણ વધુ ઉત્તમ– આસ્તીકો કે નાસ્તીકો? ઇન્સાન તરીકે ઉત્તમ ઍ મનુષ્યો છે, જેઓ માનવતા ને પોતાનો ધર્મ માને છે, કારણકે માનવતા કરતા કોઈ ધર્મ ઉચ્ચ નથી.
મુસ્લિમ ધર્મશાસ્ત્ર ના શ્લોક ૨:૮૩ તથા ૨:૧૭૭ માં માનવતા ની મદદ ના આદેશ ને પહેલા સ્થાન આપવામાં આવેલ છે, અને ઉપાસના (બંદગી) આદેશ ને તેના પછી.
કાસીમ અબ્બાસ
LikeLiked by 3 people
વિક્રમ સાહેબની વાત એકદમ સાચી.
LikeLiked by 1 person
Great and true philosophy Mr. Panchal. Congratulations!!
LikeLiked by 1 person
Tamari e mail gujratima dharmika kavy vishe kam lagshe aabhaar
LikeLiked by 1 person
આસ્તિક કે નાસ્તિક ….??
સંવાદ કે વિવાદ….માટેના શબ્દો હવે રહ્યા નથી.
આપણે સૌ અભિવ્યક્તિના પાનાઓ ઉપર ઉપરોક્ત બે શબ્દો ઉપર મન મુકીને ચર્ચા કરી ચૂક્યા છીઅે.
માનવ અને…માનવતા….શબ્દોને પણ વાગોળી વાગોળીને પચાવી ચૂક્યા છીઅે
માનવતા ને જગાવવા માટે ઉમાશંકર જોશીનું અેક ખૂબ જ પ્રખ્યાત ગીત…કવિતા …વિચારો કરવા પ્રેરે છે.
જુઘ્ઘ, બુઘ્ઘ, પ્રબુઘ્ઘ….
ઘોમ ઘખે ને ઘરણી હાંફે, માડીનાં સુકાય દૂઘ,
અંતરના ઉકળાટ વઘે, ને ગરજી ઊઠે જુઘ્ઘ,
ઓ રે ગરજે કાળાં જુઘ્ઘ,
અમીકૂપી લઇ ઘૂમી વળો ત્યારે હૃદયવીર ! પ્રબુઘ્ઘ.
માનવતા ઉપર ત્રાસી રહી રણ – આંગણ – શોણિત – ક્ષુબ્ઘ,
વીર ઊઠી આજ લડી લો ત્યારે જુઘ્ઘની સામે જુઘ્ઘ.,
ઓ રે જુઘ્ઘની સામે જુઘ્ઘ.
ઘરે ઘરે વીર ગાંઘી જગાવો, બારણે બારણે બુઘ્ઘ!
દુનિયામાં આજે માનવતા મરી પરવાળી છે ત્યારે …અન્યાય….સામે ગાંઘીની જેમ માનવતા…જગાવવાનું ગાંઘી…બુઘ્ઘના જેવું યુઘ્ઘ જગાવવાનું કહે છે.
કોઇ અજાણ વ્યક્તિઅે સરસ વાત કરી છે……
ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં….
પણ…
આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં……
અને…. કવિ સાહિલ કહે છે કે….
ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ‘,
ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.
દુનિયામાં અેક જ ઘર્મ હોવો જોઇઅે…અને તે છે….સાચ્ચો…માનવતા ઘર્મ.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
It’s very true, to live like Human & acceptance of human values is the only way.
LikeLiked by 1 person
Reblogged this on and commented:
આસ્તિક -નાસ્તિક કોણ સારું? ચર્ચા જ નિર્થક ગણાવી જોઈએ ! માનવતા જ મહાન હોઈ શકે જે નિશંક છે. સુંદર લેખ ! મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું, ધન્યવાદ ગોવિંદ ભાઈ અને દિનેશ ભાઈ !
LikeLiked by 1 person
વહાલા વડીલ અરવીન્દભાઈ,
‘માણસે આસ્તીક હોવું જોઈએ કે નાસ્તીક?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
“મુર્તીપુજા સહીતના કર્મકાંડોનો કોઈ ફાયદો નથી”.
છેક એવું નથી. સમજણ સાથેની મુર્તીપુજા પણ ઉપયોગી છે. આપણા ચલણી સીક્કા મુર્તીપુજા અને નોટો ચીત્રપુજા નથી તો બીજું શું છે? તે પણ મુર્તીપુજાનું જુદું સ્વરૂપ છે. માનવસ્વભાવ જ એવો છે કે પ્રતીકો વગર ચાલતું નથી.
LikeLike