Join 1,235 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
ભાઈ શ્રી ગોવિંદ મારુ.
આપણા અડ્ડા પાર લેખ મુક્યો છે.
ફિરોજભાઈ
________________________________
LikeLiked by 1 person
વહાલા ખાનસાહેબ,
મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનો લેખ ‘ધર્મગુરુઓ અને સમાજ’ને ‘ફેસબુક’ના ‘अपना adda’ પેજ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
Best..
LikeLiked by 1 person
મારી પુસ્તીકા મગાવનારને જણાવવાનું કે પોસ્ટથી કે કુરીયર મારફત હું પુસ્તીકા મોકલી શકુ તેમ નથી.
LikeLiked by 1 person
ધર્મગુરુઓ પણ છેવટે તો માણસો જ છે. પોતાનું અજ્ઞાન છુપાવવા માટે અને સમાજ ઉપર
પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની લાલસાને કારણે તેમણે ધર્મગ્રંથોની માન્યતાઓને ‘અન્તીમ સત્ય’ તરીકે ઠસાવી દીધી.
ઈશ્વરના એજન્ટ બની બેઠેલા આધુનીક ભુવા જેવા ધર્મગુરુઓની ચુંગાલમા ફસાઈને સમાજ કેટલો બેવકુફ બની ગયો છે.
૧૦૦ ટકા સ્ત્ય.
જનતામાં અંધશ્રધ્ધાના કારણે જનતા આવા લેભાગુ ધર્મગુરૂઓના ખીલે બંધાઈ ગયેલ છે, અને ઍ લેભાગુઓ તેમની અંધશ્રધ્ધાનો લાભ લઈને તેમની લોહી પરસેવાની કમાણી પર તાગડધીન્ના કરે છે.
આ પર થી ઍ જ અનુમાન લગાવી શકાય છે કે ઓછામાં ઓછુ આ સદીમાં તો જનતા માં જાગૃતિ આવવી મુશ્કેલ છે.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
It is a very nice and 100% true. I fully agree with author’s views.
Thanks so much to Vikrambhai for this good article.
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
aam to dharmguru hoy tyaa samaj j naa hoy dhandhiya ja hoy vaa ram rahim jevaa tofan hoy
LikeLiked by 1 person
.
“જનતામાં અંધશ્રધ્ધાના કારણે જનતા આવા લેભાગુ ધર્મગુરૂઓના ખીલે બંધાઈ ગયેલ છે, અને ઍ લેભાગુઓ તેમની અંધશ્રધ્ધાનો લાભ લઈને તેમની લોહી પરસેવાની કમાણી પર તાગડધીન્ના કરે છે. ” એકદમ સાચી વાત.
LikeLiked by 1 person
Fully agree with Author – Vikram Dalal views .thx for this article
LikeLiked by 1 person
The meaning of the word,as per Gujarati language,heavy,in compression of
the mass,but as per the society,we see the direct truth,lord ,sun
,moon,stars are giving light on the dark,thus the animals and mankind are
the child of the earth,if the animals are keeping the the fast?the first
guru- teacher of all man and women are our parents?we always to remember
the great blessing of our parents for there great worshiping to our elders
for happy future!
LikeLike
માફ કરશો, પણ તમે શું કહેવા માંગો છો તે હું સમઝી શક્યો નથી.
LikeLike
શ્રી વિક્રમ દલાલનો આ લેખ ખૂબ ગમ્યો. સચોટ વાતો સારી સમજ સાથે લેખ લખ્યો છે. હાર્દિક અભિનંદન. …જ્યાં to forgive is devine…નો ઉલ્લેખ છે તે મારા વિચારોથી જુદો વિચાર છે. ડીવાઇન ?…..
માનવના વિકાસની લખેલી વાત ખૂબ સચોટ છે. સમય અને વાતાવરણની સાથે થયેલો માણસનો વિકાસ સરસ સમજાવાયો છે. તેને સપોર્ટ કરવા મારા બે વિચારો અહિં લખુ છું..
પૃથ્વિ ઉપર પ્રાણિનો જન્મ થયો કે વનસ્પતિનો જન્મ થયો ત્યારથી તે આજ સુઘી મૂળે…હાં મૂળે ફક્ત ત્રણ કર્મો લઇને જ જન્મેલા….માણસના મગજના વિકાસ સાથે વિજ્ઞાનનિ શોઘોઅે માણસને બીજા જીવો કરતાં જુદો પાડી દીઘો……તે સામાજીક બન્યો.
જે ત્રણ કર્મોની વાત મેં કરી તે છે…..૧. જન્મ લેવો. ૨. ખોરાક, પાણી વડે જીવન જીવીને ઉમરવાન થવું……અને ૩. સંવનન કરીને બાળક પેદા કરવું…અને સમય આવ્યે મરણ પામવું.
માણસ બુઘ્ઘિના વિકાસ સાથે આજની સ્થિતિઅે પહોંચ્યો જ્યારે બીજા બઘા જ પ્રણિઓ અને વનસ્પતિઓ આજે પણ, મેં દર્શાવેલા ત્રણ જીવનનાં પગલે જીવી જાય છે.
વિક્રમભાઇને ફરી પાછા હાર્દિક અભિનંદન અને ગોવિંદભાઇને પણ. અભિવ્યક્તિને આવા લેખો વઘુ મળતા રહે તેવી આશા.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Excellent article, clear, concise and convincing. How can someone like me who live away from India obtain a copy of ગીતાનો સંદેશ? Is it possible to place its electronic version on line for us to download?
LikeLiked by 1 person
જોરદાર…
LikeLiked by 1 person
Saras sacho lekh
LikeLiked by 1 person
તમારા દરેક લખાણના તર્ક મને ખૂબ જ ગમે છે. મારૂં મન એનો સહેલાઈથી સ્વીકાર કરે છે.
LikeLiked by 1 person