Join 1,241 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
અંધશ્રદ્ધા વિશે બહુ બહુ લખ્યું – હવે ‘સાચી શ્રદ્ધા’ વિશે કાંક આવવા દો તો સાચ રેશનાલિસ્ટ જાણું !
LikeLiked by 1 person
I fully agree with author’s views. People should start thinking about this matter.
It is a very nice article.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
શ્રી દીનેશ પાંચાલ સાહેબ લખે છે કે:
“દેશના બધાં ધર્મગુરુઓ, સ્વામીઓ, બાપુઓ, કથાકારો અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન કરવાનું બીડું ઝડપે તો અન્ધશ્રદ્ધા ટકે ખરી?”
શા માટે બીડું ઝડપે? પછી તેમના રોટલા પાણી ઍટલે કે અન્ધશ્રદ્ધાળુઑ પાસેથી ઓકાવતા અઢળક નાણાનું શું? ઍ બધા લેભાગુઓ ઍશ આરામ કેવી રીતે કરશે?
હિન્દુ કે મુસ્લિમ અન્ધશ્રદ્ધાળુઑના ટોળા અને ટોળા ને જોતા મને નથી લાગતું કે આપણે તેઓને સ્ત્ય માર્ગ દેખાડી શકીઍ ! જ્યાં સુધી આવા લેભાગુઓ નું અસ્તિતવ હશે ત્યાં સુધી તેઓ ટકી રહેશે, અને આપણે તેના વિરૂદ્ધ લખતા રહેશું.
કાસીમ અબ્બાસ
LikeLiked by 2 people
“દેશના બધાં ધર્મગુરુઓ, સ્વામીઓ, બાપુઓ, કથાકારો અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન કરવાનું બીડું ઝડપે તો અન્ધશ્રદ્ધા ટકે ખરી?”
શા માટે બીડું ઝડપે? પછી તેમના રોટલા પાણી ઍટલે કે અન્ધશ્રદ્ધાળુઑ પાસેથી ઓકાવતા અઢળક નાણાનું શું? ઍ બધા લેભાગુઓ ઍશ આરામ કેવી રીતે કરશે?
હિન્દુ કે મુસ્લિમ અન્ધશ્રદ્ધાળુઑના ટોળા અને ટોળા ને જોતા મને નથી લાગતું કે આપણે તેઓને સ્ત્ય માર્ગ દેખાડી શકીઍ.
આપણા સુશીક્ષીત સમાજની આ વાસ્તવીક્તા છે! માની લીધેલી અન્ધશ્રદ્ધા નડે છે, પણ બીજા દુષણો નડતા નથી!”
LikeLiked by 1 person
દીનેશભાઇ,
તમને સો સો પ્રણામ.
તમે આજે મારું મન તરોતાજા કરી દીઘુ.
જે કાંઇ મારા હૃદય અને મન..મગજમાં રમતું રહે છે તેને રમતું કરી દીઘું જે શબ્દો હું શોઘતો હતો તે બઘા જ મને આજે મળી ગયા.સચોટ અને પોતપોતાની જગ્યાઅે.
નર્મદની વાત સાથે અખાને પણ જોડી દઇઅે.
ગોવિંદભાઇને રીક્વેસ્ટ. આ લેખ આજની તારીખનો છે અને જ્યાં સુઘી અંઘશ્રઘ્ઘા રહેશે ત્યાં સુઘી તાજો રહેશે. જેટલાં મોટા પ્રમાણમાં અેટલીસ્ટ ગુજરાતના ગામડે ગામડે , ગલી ગલીઅે પહોંચે તેવી રચના કરવી જોઇઅે.
લોકોના અભિપ્રાયો કલેક્ટ કરીને તેને અભિવ્યક્તિના અેક હપ્તે છપાય તેવું કરવું જોઇઅે.
દીનેશભાઇ, તમે ઘણા વખત પછી મારી ભૂખ ભાંગી.
હાર્દિક અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
દિનેશભાઇ, અંધશ્રધ્ધા એટલે વિચારવાની આળસ. વૈચારીક ગરીબી. આપણે હજારો વર્ષોથી આ રોગથી પીડાઇએ છીએ.મંત્રો ને શ્ર્લોકોનુ પોપટ રટણ, જાપ યજ્ઞો, ઉપવાસ સ્તુતી, સ્તવન આબધુ શું છે? વિચારવાનુ નહિ શામાટે? બસ બુકોના પાના રામનામથી ભરી દેવાના. અંખડ ધુન.ભજન. એનાથી પોતાનુ કે પારકાનું શું ભલું થયુ? એનો કોઇ વિચાર કરેછે? એજ આપણા શિક્ષણમાં. ગોખીને ઉજાગરા કરીને ને ટુંકા રસ્તા પેપર ફોડી નાખવા, ચોરી કરવી ને છેવટે પેપર તપાસનારને જ લાંચ આપીને જરુરી માર્ક મેળવી લેવા. જુઓ કે ભણવાનો મુખ્ય હેતુ જ્ઞાન મેળવવાનો ને વિચારતા શીખવુ કે અાંતરીક શકિતઓનો વિકાસ કરવો એતો કયાય બાજુમાં રહી જાય. પછી તો ભણેલા અભણ જ પેદા થાય ને!
મૌલિકતાને બાળપણથી જ મહત્વ અપાયુ નથી. એટલે તો આટલી વિરાટ વસ્તીમાંથી ઇન્ટરનેશલ સ્તરે આપણે કોઇ વૈજ્ઞાનિક શોધખોળ બોલતી નથી કે ઓલિમ્પીક જેવી રમતોમાં આપણો કોઇ ખેલાડી દેખાતો નથી. આપણે આપણા બાળકોની બુકો સિવાયની કોઇ પણ વાતને ગંભીરતાથી જોતા નથી કે સાંભળતા નથી. માર્ક કે ટકાવારી એ જ આપણુ અંતિમ લક્ષ છે. આસિવાયની એની કોઇપણ આગવી શકિતને ફાલતુ ગણવામાં આવે છે.એટલુ જ નહિ પણ પાસ થવા માટે એને મહેનત કરતા ય દેવીદેવતાની વધારે જરુર પડેછે! એને માટે બાધા આખડી ને પદયાત્રા ને માનતા! હવે આવી રીતે તૈયાર થયેલી નવી પેઢી એ જ ચક્કરમાં પડવાની. પછી એ નવાણુ ટકાએ પાસ થયો હોય પણ એના ક્લીનીકના બારણા પર લીંબુ ને મરચુ લટકતુ હોય તો શું નવાઇ.?પછી પ્રજા નેતાના વિજય માટે યજ્ઞ કરે કે નેતા પોતે જ મંદિરના પુજા પાઠમાં સમય વિતાવે ને અમુકતમુક દેવદેવતાના ચરણોમાં માથુ ટેકવે, એટલો સમય પ્રજાના પ્રશ્ર્નો ઉકેલવામાં નઆપી શકે?ને આમ વિચારો તો નેતા ય આવે છે તો પ્રજામાંથી જ ને!એને પણ આ જ સંસ્કારો વારસામાં મળ્યા હશે. કુવામાં હોય એ જ અવેડામાં આવે એ જ ઘાટ છે. બાકી તમે ગ્રહણની વાત કરી તો એક દંભ જુઓ કે પાણી સસ્તુ એટલે એ અભડાય ને ઢોળી નખાય પણ દુધ કે ઘી એ ન નાખી દેવાય!જેમ પહેલા ભુદેવો બીજા વર્ણના ઘરનુ પાણી ન પીવે.અભડાઇ જાય. પણ એ જ યજમાનના ઘરના દુધ,ઘી કે સીધુ સામાન આરામથી લઇ લે. છાંટ નાખીને હરિજનના પૈસા લઇ લે. ખબર નહિકે આટલા લાંબા સમય પછી કોઇએ આવા દંભ સામે વિરોધ કર્યો નહિ. દિનેશભાઇ, તમારી વાતો લોકો વિચારતા ને સમજતા થાય એવી આશા.
LikeLiked by 1 person
ધર્મનો ધંધો ધમધમી રહ્યો છે.
LikeLiked by 1 person
My first attempt to reply in Gujarati. Yay!
નમસ્કાર,
સરસ લેખ લખ્યો છે. ધન્યવાદ. મારા પૂજ્ય પિતાશ્રી આવી અંધશ્રદ્ધા બંધ કરાવીને થાકી ગયા અને હવે મને ખબર પડી કે તેઓ શા માટે મારા મમ્મી સાથે તર્કની ચર્ચાઓ કરતા હતા.
Sometimes the discussions turned into arguments…
જ્ઞાન મેળવવું અઘરુ છે અને તેનો સાચે રસ્તે ઉપયોગ કરવો તે સહેલું નથી.
ગાડરિયો પ્રવાહ એટલે સમજ્યા વિના પગલાં ભરવા !
એક દિવસ મારા પૌત્રએ મને પૂછ્યું,’ દાદીમા પ્રભુ ઉપર છે એટલે શું? ઉપર તો અવકાશ છે અને ત્યાં તો રોકેટ્સ જાય. મને સાચું સમજાવો ને!’
એક શિક્ષક-વડીલ-દાદીમા તરીકે મેં એને વૈજ્ઞાનિક ઢબથી જવાબ આપ્યો.
મેં શો જવાબ આપ્યો હશે?
અંધશ્રદ્ધાના નારા બંધ થઇ જાય તો એ બૂઝિનેસ્સ કોણ કરશે?
ધર્મના નામે બધી જગ્યાએ આવા ધતિંગ ચાલે છે એટલે સૌથી પહેલા આપણા કુટુમ્બમા નાનપણથી સાચી સમજણ આપવી અગત્યની છે!
LikeLiked by 1 person
“પુજા ઈષ્ટની થઈ શકે અનીષ્ટની નહીં!”
“ધર્મમાં થોડી ઘણીય બુદ્ધીની દરમીયાનગીરી હોય તો અન્ધશ્રદ્ધા આટલી વ્યાપક ના હોય!”
LikeLiked by 1 person
we r decorated with andhshradhdha our fallinh behind and backwordness.
LikeLiked by 1 person
very true
LikeLiked by 1 person
વહાલા ગોપાલભાઈ,
‘અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય’ લેખને આપના બ્લોગ ‘ગુજરાતી રસધારા’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
ભારતીય સંસ્કૃતીના સ્ક્રીન પર હું એવું લખાયેલું જોવા ઈચ્છું છું– ‘ધીસ પાર્ટ ઓફ ધી ફીલ્મ ઈઝ બ્રોટ ટુ યુ બાય એજ્યુકેશન એન્ડ રીલીજીયન!’ આપણે પ્રાર્થના કરીએ એ ફીલ્મ જલદી રીલીઝ થાય… અને માણસનો અન્ધશ્રદ્ધાના ગ્રહણમાંથી સત્વરે મોક્ષ થાય!
dinesh bhai very sincere effort and as many friends said this must be taken on warfooting by dharmaguru- if they are real gurues.
LikeLiked by 1 person
અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોવાથી આંખો બગડતી નથી પણ બગડેલી આંખો સુધરી જાય છે-ઉઘડી જાય છે.ખોટી જગ્યાએ મુકેલી શ્રધાથી માણસોને વિચારોનો અંધાપો આવે છે !
LikeLiked by 1 person
Good, very good Mr. Panchal.
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
વહાલા વલીભાઈ,
‘અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય’ લેખને આપના બ્લોગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike