(2)
‘સત્યશોધક સભા’, સુરતે તા. 17 માર્ચ, 2019ના રોજ
રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ
‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકને
‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી આભુષીત કર્યા.


(ડાબેથી) પ્રા. સુર્યકાન્ત શાહ (ઉપ–પ્રમુખ), ડૉ. બી.એ. પરીખ (પુર્વ ઉપકુલપતી, વીર નર્મદ દ.ગુ. યુનીવર્સીટી), સીદ્ધાર્થ દેગામી (પ્રમુખ), રમેશ સવાણી (IPS), ગોવીન્દ મારુ (‘અભીવ્યક્તી’), હરીભાઈ કથીરીઆ (ચેરમેન, લોકસમર્પણ બ્લડ બેંક) અને પ્રેમ સુમેસરા (મંત્રી)
(ડાબેથી) રમેશ સવાણી (IPS), સીદ્ધાર્થ દેગામી, ગોવીન્દ મારુ,
મણી મારુ અને હરીભાઈ કથીરીઆ
પ્રેક્ષાગારમાં રૅશનાલીસ્ટો અને ગોવીન્દ મારુનું મીત્રવૃન્દ
નોંધ : આ કાર્યક્રમની 17 તસ્વીરો માણવા માટે નીચે આપેલી લીન્ક પર ક્લીક કરો : https://govindmaru.com/gallery/
(1)

ધોળકીયા ફાઉન્ડેશન સંચાલીત ‘હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર’, સુરત દ્વારા તા. 19 માર્ચ, 2017ના રોજ રૅશનલ લેખો અને ‘ઈ.બુક્સ’ના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ બ્લૉગર ગોવીન્દ મારુને એવોર્ડ એનાયત કર્યો.
Like this:
Like Loading...