સ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે?

આજે ‘આન્તરરાષ્ટ્રીય મહીલા દીવસ’ની સાથે ‘વર્લ્ડ કીડની ડે’ પણ છે. ઘરના બાળકો, પતી, સાસુ–સસરા કે કામવાળાનું ધ્યાન ઘરની સ્ત્રી રાખતી હોય છે. ઘરની દરેક વ્યક્તીના હેલ્થ વીશે વીચારતી, તેમની કાળજી…

(1) ‘માણસ બદલાઈ ગયો; પરન્તુ દીલ તો એ જ છે’ અને (2) ‘અંગદાતા’ને ‘વૉક ઑફ રીસ્પેક્ટ’

વહાલા વાચકમીત્રો, ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર દર સોમવારે ‘અંગદાન’ અંગે લોકજાગૃતી માટેના 11 લેખો અને 20 સાચા કીસ્સાઓની લેખમાળાની રજુઆત થઈ છે.  વળી, ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ નીમીત્તે ‘મણી મારુ પ્રકાશને’,…

‘અંગદાન’ના પાંચ સાચા કીસ્સા

1 સૌથી નાની ઉમ્મરનો ‘અંગદાતા’ સોમનાથ શાહ –ગોવીન્દ મારુ સુરતના 14 મહીનાનો બ્રેઈન–ડેડ બાળક સોમનાથ શાહે હૃદય અને કીડની દાન કરીને પશ્ચીમ ભારતનો સૌથી નાની ઉમ્મરનો ઑર્ગન–ડોનર બન્યો. સુરતના 14…

અંગદાન’ અંગે અભીવ્યક્તી

‘અભીવ્યક્તી’ બ્લૉગ પર રજુ થતી ‘અંગદાન’ની વાતો સાથે “India’s Best Dramebaaz” શોની વાર્તાવસ્તુને, સત્યઘટનાને અનાયાસે સાંકળી આ લેખ દ્વારા અત્રે એ જ સંદેશ આપવાનો હેતુ છે કે મૃત્યુ પછી ખોટા…

કચરાની જેમ કીડની બાળી દેવાય?

શાળામાં બાળકોની રજા પડે પછી આપણે તેની બધી નોટબુકોમાંથી કોરા પાના ફાડી લઈને તેમાંથી નવી નોટબુક બનાવી આપીએ છીએ. આપણાં દેહના પ્રત્‍યેક અંગો એ નોટબુકના કોરા પાના કરતાં કરોડગણા કીમતી…

6 વર્ષની રીવ્યાની 4 વ્યક્તીઓમાં હયાત

શાળામાં યોજાયેલ નાટકમાં 6 વર્ષની રીવ્યાનીએ એવી કઈ શ્રેષ્ઠ ભુમીકા અદા કરી હતી કે દર્શકોની પ્રશંસા અને પ્રથમ પુરસ્કાર તેને પ્રાપ્ત થયો. તેણે જે કહ્યું હતું તે તા. 27 એપ્રીલ,…

‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો

‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણ મેળવવા તથા  સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ…

લીવરનો ત્રણ મહીનામાં સમ્પુર્ણ વીકાસ

શરીરનું ખુબ જ અગત્યનું અંગ લીવર કયા કારણસર ખરાબ થઈ જાય? લીવર બગડી જાય અને કામ ન કરે તેને શું કહેવાય? લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવું જોઈએ? લીવરને લગતાં રોગોનાં દર્દીઓને…

‘ત્વચાદાન’થી દાઝેલાને ‘જીવનદાન’

આપણા દેશમાં આપઘાતના પ્રયાસમાં દાઝી જવાના કે અકસ્માતમતાં દાઝવાના કીસ્સાનું પ્રમાણ  ઘણું ઉંચુ છે. જો શરીરના દાઝી ગયેલા ભાગ પર ‘સ્કીન બેંક’માં જમા થયેલી ત્વચાથી ‘સ્કીન ગ્રાફ્ટીંગ’ કરવામાં આવે તો…

સોનાની બે લગડી

સોનાની બે લગડી ઘણાં લોકો એવું માને છે કે આંખો કાઢી લેવામાં આવે તો બીજા જન્‍મે માણસ અન્ધ જન્‍મે છે. અમુક કોમના લોકો કહે છે કે અમારા ધર્મમાં ચક્ષુદાન કરવા…