ઐસે જીવન ભી હૈ જો જીયે હી નહીં…

ગુમડાના ઈલાજને બદલે ગુમડાનું ગૌરવ લેવાતું હોય એવા માહોલમાં પહેલ ક્યાંથી અને શી રીતે થશે એ સવાલ જ મુંઝવનારો છે. ‘વો સુબહા કભી તો આયેગી’નો આશાવાદ કયા આધારે રાખવો? Continue…

સંસારી મહાન કે સન્યાસી?

‘મુંડન કે તીન ગુણ, મીટે શીશકી ખાજ. ખાને કો લડ્ડુ મીલે, લોગ કહે મહારાજ.’ અર્થાત્ મુંડન કરાવવાના ત્રણ ફાયદા– માથાની ખંજવાળ મટે, લાડુ જમવા મળે અને લોકો મહારાજ મહારાજ કરી…

કોણે ત્યારે કહેલું કે મન્દિર કરતાં હૉસ્પિટલની વધુ જરૂર છે?  

સારવાર ભલે ડૉક્ટરે કરી પણ જીવ તો ભગવાને બચાવી લીધો એવું કહેનારાં લોકો શ્રદ્ધાળુ કહેવાય કે નગુણા? Continue reading "કોણે ત્યારે કહેલું કે મન્દિર કરતાં હૉસ્પિટલની વધુ જરૂર છે?  "

મોદીસાહેબનું સપનું ‘દેવની મોરી’ સાકાર થશે?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમનું સપનું છે કે ‘દેવની મોરી’ ખાતે "ભવ્ય બુદ્ધસ્મારક" બનાવવું. શું આપણી ડબલએન્જીન સરકાર મોદીસાહેબનું આ સપનું સાકાર કરશે? આવો આજે ‘દેવની…

બૌદ્ધ સ્તુપો/વીહાર/બુદ્ધની પ્રતીમાઓ ધરાવતું ‘દેવની મોરી’ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે?

ઉત્તર ગુજરાતમાં ‘દેવની મોરી’ના વીહાર–સ્તુપો–બુદ્ધની પ્રતીમાઓ, અસ્થીધાતુનું પાત્ર (દાબડો)ની શોધ થવાથી ઈ.સ.ની પ્રથમ સદીથી ચોથી સદી સુધી બૌદ્ધધર્મ અહીંયા પ્રજાધર્મ બન્યો હતો. રાજા અને પ્રજા બન્નેમાં બૌદ્ધધર્મ પ્રતી શ્રદ્ધા હતી.…

આપણા સમયમાં મળતાં મળે તેવા અખબારી લેખનનું પુસ્તક

પુસ્તકના દરેક લેખના મુદ્દા ૫૨ જરુરી અદ્યતન અભ્યાસ અને ઈતીહાસનો પાસ છે. આધાર વીના કશું જ લખાયેલું નથી. એટલે વીશ્વસનીય આંકડા અને સ્ત્રોતો છે. દેશના બંધારણનું જ્ઞાન છે. સંશોધકની નીષ્ઠાથી…

ડૉ. આંબેડકર : લોકશાહી અને માનવ અધીકારોના પુરસ્કર્તા

અસમાનતા, અનીતી, અન્યાય પર આધારીત કે ચાલતા ભારતીય સમાજની વીરુદ્ધ બાબાસાહેબ ડૉ. આંબેડકરે બળવો તો પોકાર્યો, પણ એ કેવળ બોલીને કે લખીને જ નહીં; પરન્તુ જ્ઞાનપુર્વકની અખંડ ઉપાસના દ્વારા, અને…

હું શેમાં માનું છું?

પુનર્જન્મની કલ્પના મનોહર ખરી; પણ એનું પ્રમાણ મળતું નથી. એવી કલ્પના કરવાની આવશ્યકતાયે નથી. સ્ટેલીને લાખોને રહેંસી નાખ્યાં, છતાં લાંબું જીવ્યો, છેક સુધી સર્વસત્તાધીશ રહ્યો, તો શું આપણે એમ માનવું…

બોરડમ આપણો જન્મસીદ્ધ અધીકાર છે!

બોરડમ એટલે શું? બોરડમ એટલે વીચારનું સતત રીપીટેશન છે? બોરડમ સર્જનાત્મકતાને પ્રેરે છે? દુનીયામાં જેટલી પણ મહાન શોધખોળો થઈ છે તે બોરડમમાંથી થઈ છે? Continue reading "બોરડમ આપણો જન્મસીદ્ધ અધીકાર…

લાખો ભારતીયોને જ્યોતીષ કેવી રીતે મુર્ખ બનાવે છે!

લાખો ભારતીયોને જ્યોતીષ કેવી રીતે મુર્ખ બનાવે છે! – ધ્રુવ રાઠી જ્યોતીષ એ દરેક જગ્યાએ, ખાસ કરીને ભારતમાં ખુબ જ લોકપ્રીય છે; પરન્તુ તેનાથી પણ વધુ લોકપ્રીય છે તેની અધીકૃતતા…