ધર્મ વીના નીતી હોય?

નીતી એ ધ્યેય (End) છે, ધર્મ એ માર્ગ (Means) છે. ધ્યેયનું મહત્ત્વ વધારે હોય કે માર્ગનું? નીતીને પ્રાધાન્ય આપી આપણે ધર્મને એના રસ્તે વાળવો પડશે કે છોડવો પડશે. અનીતીમય ધર્મ…

નસીબવાદ

11 પ્રગતીરોધક માન્યતાઓ – 3 નસીબવાદ                                                                            –સુબોધ શાહ (ગત લેખાંક : 10 https://govindmaru.com/2015/10/30/culture-can-kill-10/ ના અનુસન્ધાનમાં) પ્રગતીરોધક માન્યતાનું ત્રીજું પાસું છે એની સાથે જોડાયેલો પ્રારબ્ધવાદ. ‘નસીબમાં હશે તે થશે’, ‘લખ્યા…

પુનર્જન્મ અને અધ્યાત્મનો અતીરેક

‘અભીવ્યક્તી’ બ્લોગના ચાહકો–વાચકોને એક વીનંતી છેલ્લાં આઠ વર્ષથી ‘અભીવ્યક્તી’ બ્લોગ પર નવી પોસ્ટ મુકાયાની જાણ દર સપ્તાહે મેઈલ દ્વારા આપ સર્વ 4000 મીત્રોને અંગત મેલ લખી કરું છું. હવે એ કામ મારે…

ગરીબીનો મહીમા, ગુરુપરમ્પરા અને સદગુણનો અતીરેક

9 પ્રગતીની અવરોધક માન્યતાઓ – 1 ગરીબીનો મહીમા, ગુરુપરમ્પરા અને સદગુણનો અતીરેક                                 મુળ લેખક : સુબોધ શાહ રજુઆતકર્તા : મુરજી ગડા (ગત લેખાંક : 8 https://govindmaru.com/2015/08/28/culture-can-kill-8/ ના અનુસન્ધાનમાં.. ) દરેક સમાજમાં…

આત્મા  અને  અધ્યાત્મ

8 મુળ લેખક : સુબોધ શાહ રજુઆતકર્તા : મુરજી ગડા (ગત લેખાંક : 7 https://govindmaru.com/2015/07/31/culture-can-kill-7/  ના અનુસન્ધાનમાં.. ) અધ્યાત્મ એટલે આત્મા વીશેનું જ્ઞાન. આત્મા નથી તો અધ્યાત્મ નથી, અને પરમ–આત્મા પણ નથી.…

ઈશ્વરની  આવશ્યકતા

7 મુળ લેખક : સુબોધ શાહ રજુઆતકર્તા : મુરજી ગડા (ગત લેખાંક : 6 https://govindmaru.com/2015/06/26/culture-can-kill-6/ ના અનુસન્ધાનમાં.. ) ઈશ્વર છે કે નથી એ વીશેની સૈદ્ધાન્તીક ચર્ચાઓનો સાગર, એક લેખની ગાગરમાં સમાય નહીં.…

ધર્મ અને શ્રદ્ધાની શક્તી

6 મુળ લેખક : સુબોધ શાહ રજુઆતકર્તા : મુરજી ગડા (ગત અંક : 05 ( https://govindmaru.com/2015/05/29/culture-can-kill-5/ )ના અનુસન્ધાનમાં..) પ્રાચીન સમાજોમાં ધર્મ અને શ્રદ્ધા બન્ને, શક્તીનાં અતીશય પ્રભાવી સ્રોત હતાં. ધર્મના નામે એકઠી થયેલી…

અધ્યાત્મનો  અનુબન્ધ

5    મુળ લેખક : સુબોધ શાહ રજુઆતકર્તા : મુરજી ગડા (ગત અંક 04 ( https://govindmaru.com/2015/04/17/culture-can-kill-4/ )ના અનુસન્ધાનમાં..) ‘આપણા પછાતપણાનું સૌથી મહત્ત્વનું કારણ આપણી પ્રાચીન માન્યતાઓમાં રહેલું છે. મનુષ્યો એમની માન્યતાઓ અનુસાર…

એક સ્થગીત સમાજ–2

04 એક સ્થગીત સમાજ–2 આપણે કેમ હારતા રહ્યા ? મુળ લેખક : સુબોધ શાહ રજુઆતકર્તા : મુરજી ગડા ગત અંક 03 ( https://govindmaru.com/2015/03/27/culture-can-kill-3/ )માં આપણે ત્રણ મોટા ને મહત્ત્વના તફાવતોની વાત કરી જેને…

એક સ્થગીત સમાજ

3 મુળ લેખક : સુબોધ શાહરજુઆતકર્તા : મુરજી ગડા પશ્ચીમના પ્રગતીશીલ સમાજોના સંસ્કારો આપણા કરતાં સાવ જુદા છે તે આપણે ‘સંસ્કારભેદ–અમેરીકા અને ભારતનો...’ લેખ ( https://govindmaru.com/2015/01/23/culture-can-kill/ ) માં જોયું. એથી ઉલટા, સદીઓથી પછાત…