નીતી અને ધર્મ

02 મુળ લેખક : સુબોધ શાહ રજુઆતકર્તા : મુરજી ગડા બહુ ઓછા લોકોને ઉંડા અધ્યાત્મમાં રસ હોય છે. જો કે લગભગ નેવું ટકાથીય વધુ મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. આવી શ્રદ્ધાનાં અનેક…

સંસ્કારભેદ–અમેરીકા અને ભારતનો…

અંગ્રેજીમાં લખાયેલ ‘Culture Can Kill’ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. થોડા સમય પહેલાં એમણે પોતાના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાન્તર પણ કર્યું છે,…

અધ્યાત્મમાં બુદ્ધીનો ઉપયોગ કરાય ?

–સુબોધ શાહ      ઘણા બધા લોકો માને છે કે વીજ્ઞાન અને ધર્મનાં ક્ષેત્રો જુદાં છે. ‘દુન્યવી વીજ્ઞાનમાં બુદ્ધી વપરાય; પણ અધ્યાત્મમાં શ્રદ્ધા જોઈએ - એમાં બુદ્ધી ના વપરાય.’ જીવનમાં…

આત્મા એટલે શું?

           –સુબોધ શાહ અધ્યાત્મજ્ઞાન (અધી+આત્મા) એટલે કે આત્મા વીશેનું જ્ઞાન. અંગ્રેજીમાં કહેવું હોય, તો સ્પીરીટ (Soul) વીશેનું જ્ઞાન એટલે સ્પીરીચ્યુઆલીટી .           અધ્યાત્મની બધી ફીલસુફીઓમાં આપણે…

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી –પ્રા. ધવલ મહેતા  ‘Culture Can Kill’ પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને…

ભારતીય સમાજ અને કલ્ચરનાં અમુક મુલ્યો ભારતની પ્રગતીમાં બાધક છે

અમેરીકાના લેખક શ્રી. સુબોધ શાહ લીખીત પુસ્તક ‘Culture Can Kill’નો પરીચય : સમીક્ષક –પ્રા. ધવલ મહેતા @@@      અમેરીકામાં વર્ષોથી રહેતા ભારતીઓને વતનનો ઝુરાપો તથા આઈડેન્ટીટી–પ્રશ્ન સતાવતો હોવાથી તેમાં ઘણાં…