માનવતાની સીદ્ધીનો સંકલ્પ

માનવતાની સીદ્ધી પ્રાપ્ત કરવા માટે મનુષ્યે શું કરવું પડે? જ્ઞાન, વીદ્યા, ધન, કળા વગેરે સીદ્ધી સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે? શું તે વારસામાં મળી શકે? Continue reading "માનવતાની સીદ્ધીનો સંકલ્પ"

દુ:ખનીવૃત્તી અને સુખપ્રાપ્તી

માનવી સુખદુ:ખોનાં કારણોના કેટલા પ્રકારો છે? દુ:ખમાંથી મુક્તી અને સુખની પ્રાપ્તી અને વૃદ્ધી કરવા માટે આપણું કર્તવ્ય શું છે? શું દુર કરવાથી અને શેના પર વીશેષ ભાર આપવાથી સાચું સુખ…

સદગુણોની પુર્ણતા એ જ માનવતાની સીદ્ધી

ઈશ્વરનો ભક્ત, ઈશ્વરનો દાસ સદગુણ–સમ્પન્ન હોય છે? આપણામાં માનવતાની, સદગુણોની વૃદ્ધી શા માટે થતી નથી? સદગુણ કોને કહેવા, દુર્ગુણ કેમ ઓળખવા એ આપણે જાણીએ છીએ? Continue reading "સદગુણોની પુર્ણતા એ…

શ્રેષ્ઠ જીવનની કેળવણી

બધાં પ્રાણીઓમાં મનુષ્યપ્રાણી શ્રેષ્ઠ છે એમ માણસ ગર્વથી કહે છે; પણ ખરેખર તે શ્રેષ્ઠ છે શું? આપણી વૃત્તીઓ યોગ્ય છે કે અયોગ્ય? તે ધર્મ્ય છે કે અધર્મ્ય? તેમનું શમન કરવામાં…

જીવન અને જીવનશુદ્ધી

જીવન અને જીવનશુદ્ધી –કેદારનાથજી मानवी जीवननी वीशेषताજીવન એ કુદરત તરફથી મળેલી અમુલ્ય ભેટ છે. જીવન બધાં પ્રાણીઓને મળેલું છે, તેમ માણસને પણ મળેલું છે; પણ બીજાં પ્રાણીઓના અને માણસના જીવનમાં…

જીવનની સાર્થક્તા

જીવનની સાર્થક્તા –કેદારનાથજી सामुदायीकतानो अभाव : માનવજીવન આજે એટલું બધું અશુદ્ધ થઈ ગયું છે કે ભાવી પ્રજાની શી સ્થીતી થશે તેની કલ્પના આપણે કરી શકતા નથી. અસત્ય, અપ્રામાણીકતા, છેતરપીંડી વગેરેથી…

દીવ્ય જીવન અર્થાત્ માનવી જીવન

દીવ્ય જીવન અર્થાત્ માનવી જીવન –કેદારનાથજી દીવ્ય જીવન એટલે માનવી સદગુણોથી સમૃદ્ધ શુદ્ધ જીવન. દીવ્ય શબ્દનો અર્થ આના કરતાં વધારે કે કાલ્પનીક માનવાની જરુર નથી. આવી જાતનું જીવન પ્રાપ્ત કરાવનાર…

વીકાસ અને પુરુષાર્થ

વીકાસ અને પુરુષાર્થ –કેદારનાથજી અનુકુળ પરીસ્થીતી અને સત્સંગ પ્રાપ્ત થવાથી માણસનો વીકાસ થાય છે એમ મેં પહેલા પત્રમાં લખ્યું હતું. પરન્તુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેને વીકાસની –…

માનવી ગુણોની સાધના

  માનવી ગુણોની સાધના –કેદારનાથજી જીવનના ધ્યેયની બાબતમાં આપણી વચ્ચે અનેક વાર વાતો થઈ છે. તે પરથી તમે મારા આ વીશેના વીચારો સાધારણપણે જાણતા હશો. આખું જીવન પ્રયત્ન કરી મનુષ્યે…

સરળ અને સ્પષ્ટ તત્ત્વજ્ઞાન

સરળ અને સ્પષ્ટ તત્ત્વજ્ઞાન –કેદારનાથજી આત્મસંતોષ, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, શાંતી, મોક્ષ વગેરે બાબતોમાં હું કઈ દૃષ્ટીએ વીચાર કરું છે. એ તમે જાણો છો. સાત્ત્વીકતાની અને સદ્ગુણોની વૃદ્ધી થતી રહે એમાં જ…