પ્રતીષ્ઠાનો મોહ

પ્રતીષ્ઠાનો મોહ –કેદારનાથજી પ્રત્યેક મોહ માણસની ઉન્નતીમાં બાધક અને અવનતીમાં કારણ થાય છે. તેમાંયે માન અને પ્રતીષ્ઠાના મોહની વીશેષતા એ છે કે, તેનાથી થતી અવનતી જલદી તેના ધ્યાનમાં આવતી નથી;…

ચમત્કારનો ભ્રમ (ભાગ : 2)

ચમત્કારનો ભ્રમ (ભાગ : 2) –કેદારનાથજી (‘ચમત્કારનો ભ્રમ’ લેખનો પ્રથમ ભાગ પર જવા માટે સ્રોત : https://govindmaru.com/2021/03/08/kedarnathji/ ) વૈદીકમન્ત્રોના સામર્થ્યથી મુર્તીમાં દેવત્વ અને દીવ્યત્વ આવે છે, એવી લોકમાન્યતાને લીધે અથવા…

ચમત્કારનો ભ્રમ

ચમત્કારનો ભ્રમ –કેદારનાથજી દરેક વીચારી માણસ જાણે છે કે કારણ વગર કાર્ય બનતું નથી. સૃષ્ટીમાં નાનામોટા જે જે બનાવો બને છે તે બધાની પાછળ કારણપરમ્પરા હોય છે. સૃષ્ટીમાંની અથવા આપણી…