સાયન્‍સ એટલે સંશોધનનું સ્‍વર્ગ

‘મેઝરટેપ એટલે સત્‍યનો ધરમકાંટો!’ દરજીની મેઝરટેપ સીવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે. ધર્મની મેઝરટેપ... શીક્ષણની મેઝરટેપ...! સમાજની મેઝરટેપ...! પણ એ સૌમાં એક મેઝરટેપ અનોખી છે, તે છે ‘વીજ્ઞાન…

મન્ત્ર, તન્ત્ર અને ટૅકનોલૉજી

કોઈ પણ દેશ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો હોય તો જ તે મજબુત બની શકે? આપણા દેશમાં થતાં હજારો વીશ્વશાંતી યજ્ઞો, કથા–પારાયણ વગેરેથી કોઈ નક્કર ફાયદો થયો? શું મન્ત્રતન્ત્રથી વીજળી પેદા કરી…

તમને કેવી પુત્રવધુ ગમે..?

શું સંસારની સફળતાનો સાચો આધાર વ્રત ઉપવાસ કરતી કન્‍યાઓ પર છે કે ઉચ્‍ચ કક્ષાની, જાગરુક અને બૌદ્ધીક ટાઈપની રૅશનલ સ્ત્રીઓ પર રહેલો છે? કડવાચોથને દીવસે પતીના પગ ધોઈને પી જતી ધાર્મીક કન્‍યા…

રૅશનાલીઝમ : કીડીએ હીમાલયની ટોચ પર પહોંચવાનું છે..!

સદીઓથી બહુજનસમાજની નસનસમાં પચી ગયેલા વહેમો, અન્ધશ્રદ્ધાઓ, કુરીવાજો, અજ્ઞાન વગેરેનું ડીમોલીશન કરવા માટે રૅશનાલીસ્ટો સક્રીય છે; પરન્તુ રૅશનલીઝમની સામે ભયસ્‍થાનો પણ વધુ છે. તેવા સંજોગોમાં રૅશનલીસ્‍ટોએ શું કરવું જોઈએ? લેખક…

દલપત (ભાગ–2)

છાપામાં લખવાથી સમાજ બદલાઈ જતો નથી. વીચારોને આચરણમાં મુકવા પડે. દીનેશભાઈ..., એક પ્રશ્ન પુછું, ખોટું ના લગાડશો પણ લખો છો તે પ્રમાણે તમે પોતે જીવો છો ખરા? તમારા નીજી જીવનમાં…

દલપત (ભાગ–1)

આપણી કહેવાતી ઉજ્જવળ સંસ્‍કૃતીમાં બૌદ્ધીક્‍તાની તીવ્ર કટોકટી સર્જાઈ છે. અહીં એક ઘેટાં પાછળ કરોડો ઘેટાં ચાલતાં રહે છે. શીક્ષીતોનેય કદી પ્રશ્ન થતો નથી કે આપણે સદીઓથી જે કર્મકાંડો કરીએ છીએ…

લોહી પીનારાઓ ઘણા, આપનારા કેટલાં?

       માણસ વચ્‍ચે બ્‍લડગ્રુપ ભલે જુદું હોય મનગ્રુપ એક હોવું જોઈએ. ધર્મસમ્પ્રદાયો ભલે જુદાં હોય સજ્જનતા, માનવતા અને ઈમાનદારીના ગ્રુપ એક હોવા જોઈએ. પોથીધર્મ કરતાં માનવધર્મનો ફેલાવો વધશે તે દીવસે…

શ્રદ્ધાના શૅરબજારમાં ભગવાનના ભાવ હજી ગગડ્યા નથી!

34 શ્રદ્ધાના શૅરબજારમાં ભગવાનના ભાવ હજી ગગડ્યા નથી! – દીનેશ પાંચાલ ચન્દ્રગ્રહણ ક્‍યારે થવાનું છે... વરસાદ ક્‍યારે પડવાનો છે... સમુદ્રી તોફાનોની શક્‍યતા છે કે નહીં તે માણસ જાણી શકે છે.…

ઈશ્વરના નહીં માણસના અસ્‍તીત્‍વની ચીંતા કરીએ

33 ઈશ્વરના નહીં માણસના અસ્‍તીત્‍વની ચીંતા કરીએ – દીનેશ પાંચાલ એક બાળકે એના પીતાને પ્રશ્ન કર્યો– ‘ડૅડી, ભગવાન દેખાતો કેમ નથી?' જેનો જવાબ જગતના મહાન જ્ઞાની, પંડીતો કે વીજ્ઞાનીઓ પાસે…

સૃષ્‍ટીનું સર્જન… અકસ્‍માત કે આયોજન…?

32 સૃષ્‍ટીનું સર્જન... અકસ્‍માત કે આયોજન...? – દીનેશ પાંચાલ માણસ કેવી રીતે જન્‍મે છે તેનું જ્ઞાન માણસને પ્રાપ્‍ત થઈ શક્‍યું છે; પણ તે શા માટે જન્‍મે છે તેનો જવાબ હજી…