મન્દીર : શ્રદ્ધાળુઓ માટે ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્‍ટર..!

31 મન્દીર : શ્રદ્ધાળુઓ માટે ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્‍ટર..! – દીનેશ પાંચાલ એક મીત્રે બચુભાઈને પુછ્યું, ‘રૅશનાલીઝમ' એટલે શું?' જવાબમાં બચુભાઈએ એક વાર્તા કહી. કડકડતી ઠંડીમાં વાંદરાઓની મીટીંગ મળી. ઠંડીથી…

માણસ નામે મ્‍યુઝીયમ….!

૩૦ માણસ નામે મ્‍યુઝીયમ....! – દીનેશ પાંચાલ એક મીત્રે કહ્યું– ‘અમારા મહોલ્લામાં મન્દીરનો એક પુજારી રહે છે. બસ ઉભી રખાવતો હોય એમ અધીકારપુર્વક તે હાથ બતાવીને મારું સ્‍કુટર ઉભું રખાવે…

સમાજમાં કથાકારોની ઉપયોગીતા કેટલી…?

29 સમાજમાં કથાકારોની ઉપયોગીતા કેટલી…? – દીનેશ પાંચાલ કૉમ્‍પ્‍યુટર અને ઈન્‍ટરનેટના આજના યુગમાં હવે રામકથાઓ કેન્‍સરની ગાંઠ પર જખ્‍મેરુઝ જેવી બીનઅસરકારક બની ગઈ છે. યુવાવર્ગે એવી કથાઓ તરફથી મો ફેરવી…

સુખોપચાર

28 સુખોપચાર –દીનેશ પાંચાલ ઘણા વેપારીઓ રોજ સવારે ગલ્લામાં અગરબત્તી ફેરવે છે. કહેવાતા સન્ત મહાત્‍માઓ પાછળ હજારો રુપીયા વેડફી દે છે; પરન્તુ પોતાના ગરીબ નોકરોને કસી કસીને પગાર આપે છે.…

આધ્યાત્મીક શાંતી એટલે શું…?

27 આધ્યાત્મીક શાંતી એટલે શું...?         – દીનેશ પાંચાલ ટ્રેનમાં અમારી સામે ભગવા વસ્ત્રો ધારણ કરેલા એક ‘બાપજી' બેઠા હતા. તેઓ આધ્યાત્મીક શાંતી વીશે તેમના ચેલાઓને સમજાવી રહ્યા હતા.…

ઉત્‍સવોનો અવસાદ

ઉત્‍સવોનો અવસાદ         –દીનેશ પાંચાલ આપણા બહુધા ઉત્‍સવોમાં કર્મકાંડોની બોલબાલા પ્રવર્તે છે. ધર્મના મુળ ચહેરા પર માણસે મનસ્‍વીપણે એટલાં ચીતરામણો કર્યાં છે કે ધર્મનો મુળ ચહેરો ખેતરના ચાડીયા જેવો થઈ…

હા ઈશ્વર છે…! ના ઈશ્વર નથી…!!

25 હા ઈશ્વર છે...! ના ઈશ્વર નથી...!!                            –દીનેશ પાંચાલ આપણે થોડી મીનીટ માટે ઈશ્વરને ભુલીને એ વીચારીએ કે વાનરની ઉત્‍ક્રાંતી થતાં તેમાંથી આજનો માનવી બન્‍યો. પ્રશ્ન એ ઉદ્‌ભવે છે…

હા, ચુનો– તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે…!

24 હા, ચુનો– તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે...!                            –દીનેશ પાંચાલ  ‘હું બીટ મારીને કહું છું કે ચુનો તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે!' કોઈ વ્‍યસની માણસ આવું કહે…

અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય

23 અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય                            –દીનેશ પાંચાલ ઘણાં વર્ષો પુર્વે નીહાળેલી એક ઘટના સાંભળો. તાજીયાના જુલુસમાં એક યુવાને જીભની આરપાર સળીયો ખોસેલો હોય એવો દેખાવ કર્યો હતો.…

ભગવાન મન્દીરમાં નહીં માણસમાં વસવાનું પસન્દ કરે છે!

22 ભગવાન મન્દીરમાં નહીં; માણસમાં વસવાનું પસન્દ કરે છે! ધાર્મીક માણસો રામકથામાં બેસીને પુણ્‍ય કમાયાનો સન્તોષ માને છે. કેટલાંક અડસઠ તીર્થની જાત્રા કરીને મોક્ષનું બુકીંગ કરાવ્‍યાનો સન્તોષ માને છે; પણ…