પ્રેતાત્માઓ તમારામાં પ્રવેશી શકે ખરા?

પ્રેતાત્માઓ તમારામાં પ્રવેશી શકે ખરા? –ડૉ. મૃગેશ વૈષ્ણવ સમાજ અને સંસ્કૃતીની અસરથી થતો ‘ડીસોસીએટીવ ડીસ ઓર્ડર’ માત્ર માતાજી આવવાના વર્તન પુરતો જ મર્યાદીત નથી. સામાન્ય રીતે લોકો જે વર્તનને વળગાડના…

‘ધુણવું’ – માનસીક સ્વાથ્ય માટે જરુરી છે?

‘ધુણવું’ – માનસીક સ્વાથ્ય માટે જરુરી છે? –ડૉ. મૃગેશ વૈષ્ણવ આધુનીક યુગમાં વીકસતા વીજ્ઞાને ઈશ્વરના અસ્તીત્વ સામે પ્રશ્નાર્થ મુકી દીધો છે. જુદા જુદા ધર્મો ઈશ્વરના અસ્તીત્વને પુરવાર કરવા માટે સંખ્યાબંધ…

મન્દીરના પોઠીયા દુધ પી શકે ખરા?

મન્દીરના પોઠીયા દુધ પી શકે ખરા? –ડૉ. મૃગેશ વૈષ્ણવ એકવીસમી સપ્ટેમ્બરનો એ દીવસ ચમત્કારીક દીવસ તરીકે કદાચ ઈતીહાસમાં આલેખાશે. દીવસ આખો ચેમ્બરમાં કેદ થયેલા મને બહાર બનતી ઘટનાની કોઈ માહીતી…

અને એ ભયાનક માનવ-આકૃતી અદૃશ્ય થઈ ગઈ!

અને એ ભયાનક માનવ-આકૃતી અદૃશ્ય થઈ ગઈ! –ડૉ. મૃગેશ વૈષ્ણવ “તમે લોકો ધર્મ અને શાસ્ત્રમાં માનો નહીં એટલે તમારી સાથે એની ચર્ચા જ કરવી નકામી છે; પરન્તુ તમારી આંખ ખોલી…

શું વળગાડ જેવી કોઈ વસ્તુ છે ખરી?

  શું વળગાડ જેવી કોઈ વસ્તુ છે ખરી? –ડૉ. મૃગેશ વૈષ્ણવ એક સુશીક્ષીત અને સરકારી ઑફીસમાં મોભાદાર હોદ્દો ધરાવતા અધીકારીએ તેમના ઉપરી અધીકારીને રજા ઉપર ઉતરવા માટેની મંજુરી માગતી એક…

વળગાડમાં ખપાવાતા ઉન્માદના સ્વરુપને ઓળખીએ

વધુ પડતો ઉન્માદ, વધારે પડતું બોલવું, હલનચલન કરવું, કયારેક આક્રમક બનવું, ગુસ્સો કરવો તો ક્યારેક રડી પડવું, પ્રચંડ શક્તીનો સંચાર તથા પાવરફેઈલ્યોરનો વારંવાર અનુભવ કરતાં લોકોએ વળગાડના વીષચક્રમાં ફસાવા કરતાં…

‘વીસ્મૃતી’ – પોતાની જાતને જ ભુલી જતાં વ્યક્તી દર્દનાક સંજોગોમાંથી મુક્ત બને છે

‘વીસ્મૃતી’ – પોતાની જાતને જ ભુલી જતાં વ્યક્તી દર્દનાક સંજોગોમાંથી મુક્ત બને છે –ડૉ. મૃગેશ વૈષ્ણવ સામાન્ય સંજોગોમાં ભુલકણાપણાંની ફરીયાદ મોટાભાગના લોકો કરે છે. પરીક્ષાર્થી એવું કહે છે કે વાંચેલું…

અન્ધશ્રદ્ધાના અશ્લીલ નાટકનો આખરી અંક ક્યારે ભજવાશે?

અન્ધશ્રદ્ધાના અશ્લીલ નાટકનો આખરી અંક ક્યારે ભજવાશે? –ડૉ. મૃગેશ વૈષ્ણવ વહેમ અને વળગાડની વાતો આપણા સમાજમાં સદીઓથી ચાલતી આવે છે. કમનસીબે એકવીસમી સદી તરફ હરણફાળ ભરતા આપણા કહેવાતા શીક્ષીત, ભદ્ર…

મને પીકનીકમાં આવવાનું બહું મન છે ટીચર; પણ…

25 મને પીકનીકમાં આવવાનું બહું મન છે ટીચર; પણ... –ડૉ. મુકુલ ચોકસી શાલીની ટીચર મને ખીજવાશે તો? ના... ના... ટીચર એવું ન કરે. તેઓ તો કેટલા સારા છે? મને કેટલું…

‘દેખીયે! અગર જરા ભી દેર હો જાયેગી તો મૈં મર જાઉંગા!’

અત્યન્ત મુંઝારો, શ્વાસોચ્છવાસમાં અવરોધ, ધબકારા, પરસેવો તથા હમણાં મરી જવાશે એવા ભય–ચીંતાના, ગભરામણના ઍટેક આવે છે? પા–અડધો કલાકમાં એ જ દરદી આપોઆપ સારા થઈ જાય છે?  24  દેખીયે! અગર જરા ભી…