રમણ – એક ચાહવા જેવો માણસ 

રમણને માણસમાં રસ. મનુષ્યને મનુષ્ય તરીકે જુએ એમાં રમણને રસ. એ કારણે રમણ રસેલ, માર્ક્સ, નર્મદ કે રજનીશની નજીક વધારે લાગે. કદાચ એ બધાથી રમણ એક ડગલું આગળ પણ હશે...!!Continue…

બચપન કે દીન ભી ક્યા દીન થે! ગોઠનો (રાજગઢનો) ગોઠીયો રમણ પાઠક 

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું પહેલું - 2  બચપન કે દીન ભી ક્યા દીન થે! ગોઠનો (રાજગઢનો) ગોઠીયો રમણ પાઠક  – હરીપ્રસાદ શુક્લ [ર.પા.નું પાસું પહેલું - 1 પર જવા…

રમણલાલ પાઠક નીશાળીયા તરીકે કેવા?

પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે તેમના  જાહેર તથા વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. ર.પા.ની ‘જન્મશતાબ્દી’…

સમગ્ર માનવજાત રૅશનાલીસ્ટ બની રહે તો તમામ સમસ્યા ઉકલી જાય – મીસ્ત્રી

જો સમગ્ર ભારતરાષ્ટ્ર રામ–રહીમની ચીંતા છોડી સંનીષ્ઠ રૅશનાલીસ્ટ થઈ જાય, તો આ દેશની બધી જ સમસ્યાઓ, પળવારમાં ઉકલી જાય. ખરેખર તો, સમગ્ર માનવજાતનો ખરો ધર્મ છે, ફક્ત એ જ :…

અભીવ્યક્તી સ્વાતંત્ર્ય, એ તો લોકોનો વીશેષાધીકાર

અભીવ્યક્તી સ્વાતંત્ર્ય, એ તો લોકોનો વીશેષાધીકાર –રમણ પાઠક ‘વાચસ્પતી’ No experiment can be more interesting than that we are now trying, and which we trust will end in establishing the…

‘માનવતા’ : આવકાર્ય ચીંતન–પ્રબોધ

‘માનવતા’ : આવકાર્ય ચીંતન–પ્રબોધ –રમણ પાઠક ‘વાચસ્પતી’  “માનવ પોતે ચૈતન્યનો અવીભાજ્ય અંશ છે એ વાત ભુલીને, અજ્ઞાનવશ પરોક્ષ ઈશ્વરને તે માની બેઠો છે. લોકોની એ ભ્રાંતીને હું દુર કરવા માંગું…

તકલાદી ધર્મ, તકલાદી સંસ્કૃતી

તકલાદી ધર્મ, તકલાદી સંસ્કૃતી –રમણ પાઠક ‘વાચસ્પતી’ વર્ણ એ જાતી નથી, તેમ જ્ઞાતી પણ નથીઅને કુદરતી વ્યવસ્થા પણ નથી. માત્ર સ્વલાભ માટે દુર્બળ પ્રજા ઉપર સ્થાપી દીધેલી વ્યવસ્થા જ એ…

પુનર્જન્મ ન વીદ્યતે

વીભાગ : 03 પુરાણા ખ્યાલો :                                      પુર્વજન્મ, જન્મ અને પુનર્જન્મ વીશે આપનો શો ખ્યાલ છે? કર્મની ગતી અને કર્મનાં ફળ અંગે તમારો દૃષ્ટીકોણ કેવો છે? આ હૃદયહીન સમાજમાં માણસ અને…

બદલો ભલા –બુરાનો

શું પાપપુણ્યના કે કર્મના બદલાનો સીદ્ધાંત અને પુર્વજન્મ–પુનર્જન્મનો સીદ્ધાંત કામ કરે છે? શું આપણા પુર્વજ સમાજધુરન્ધરોએ કપોળકલ્પનાઓ ચલાવી, બીનપાયાદાર સીદ્ધાંતોને સત્ય તરીકે ઠોકી બેસાડ્યા? શું કુદરતમાં માનવકૃત ન્યાયનો સીદ્ધાંત કામ…

કર્મનો સીદ્ધાંત

આટઆટલાં દમન–શોષણ છતાં ભારતમાં ક્રાંતી કેમ નથી થતી? દુ:ખગ્રસ્ત– યાતનાગ્રસ્ત લોકો મુંગા મોઢે ઘોર અન્યાય કેમ સહન કરી લે છે? વર્ષોના ગોબેલ્સ–પ્રચાર દ્વારા તેઓનાં મનમાં શું ઠસાવી દેવામાં આવ્યું છે?…