રૅશનાલીઝમ અને અદ્વૈતવાદ, ભક્તીવાદ

મુ. નગીનદાસ સંઘવીનો ભ્રમ(આદ્ય શંકરાચાર્ય જેવો બીજો રૅશનાલીસ્ટ મેં જોયો–જાણ્યો નથી)ને દુર કરવા માટે પ્રા. રમણ પાઠકે કયું ચીંતન પ્રસ્તુત કર્યું? મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તથા…

રૅશનાલીઝમ અને એથીઝમ, એમ્પીરીસીઝમ

શું રૅશનાલીઝમમાં અનુભવ તથા પ્રયોગનો વીરોધ કરવામાં આવે છે? શું તમે રૅશનાલીઝમનો પાયો જાણો છો?  શું રૅશનાલીસ્ટો ત્રણ ત્રણ ઘોડા પર એક સાથે સવારી કરે છે? Continue reading "રૅશનાલીઝમ અને…

રૅશનાલીઝમ અને માનવીય સદગુણો

વલસાડના ડૉ. બી. જી. નાયક સાહેબે ઉપહાસભાવે પણ જે પ્રશ્ન કર્યો, સુચન કર્યું; એ ઘણું લોકહીતકારી તથા આવશ્યક સમજાવાથી રૅશનાલીઝમ અને માનવીય સદગુણો તથા સદાચાર વીશે પ્રા. રમણભાઈ પાઠકે દાખલા–દલીલ…

રૅશનાલીઝમ અને રૅશનાલીટી

કોઈ વ્યક્તી રૅશનાલીસ્ટ ન હોય તો એને ‘રૅશનલ’ કહેવાય? વીચાર–વ્યવહારમાં બધી રીતે જો કોઈ વ્યક્તી રૅશનલ અભીગમથી વીચરતી હોય, તો એને રૅશનાલીસ્ટ કહેવાય? વધુ અગત્યનું શું, રૅશનાલીસ્ટ હોવું તે કે…

રૅશનાલીઝમ અને પુર્વગ્રહો

રૅશનાલીસ્ટ પુર્વગ્રહો તથા ખોટા ખ્યાલો ધરાવતો હોઈ શકે? રૅશનાલીસ્ટ ભુમીકા વીહોણા અભીપ્રાયો બાંધે? રૅશનાલીસ્ટની પોતાની કહી શકાય એવી કોઈ જાતી કે જ્ઞાતી કે રાષ્ટ્રાભીમાન હોઈ શકે? Continue reading "રૅશનાલીઝમ અને…

રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે

મુળભુત રીતે શું ‘શ્રદ્ધા’ આધ્યાત્મીક વ્યંજના ધરાવતો શબ્દ છે? શું ‘શ્રદ્ધા’ માત્ર ‘અન્ધશ્રદ્ધા’ જ છે? ‘શ્રદ્ધા’ પરત્વેના રૅશનાલીઝમના મુળભુત અભીગમની પાક્કી સ્પષ્ટતા આપતો છેલ્લો લેખ પ્રસ્તુત છે.. Continue reading "રૅશનાલીસ્ટીક…

રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે (ભાગ – 2)

અસાધ્ય આપત્તીના સમયમાં કોઈ પ્રાર્થના કરે, કોઈ ગીતા વાંચે, કોઈ નવલકથા માણે, બધું જ સરખું; દુ:ખ ભુલવા માટે વાસ્તવીકતામાંથી પલાયન!... શ્રદ્ધાળુજન તો મનોમન ઉંડે ઉંડે સમજતો જ હોય છે કે…

રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે – 1

‘શ્રદ્ધા’ એટલે શું? ‘શ્રદ્ધા’ની કોઈ વ્યાખ્યાબદ્ધ વીભાવના છે? ‘શ્રદ્ધા’ પરત્વેના રૅશનાલીઝમના મુળભુત અભીગમની પાક્કી સ્પષ્ટતા આપતો આ લેખ ‘દીવાદાંડી’ સમ છે.. Continue reading "રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે – 1"

રૅશનાલીઝમ અને લાગણી

જાણીતા શીક્ષણવીદ ડૉ. ગુણવંત શાહે ‘પ્રા. રમણ પાઠક આસ્તીક છે’ એવું અમુક સભામાં બે જ મીનીટમાં સીદ્ધ કરવાનો પડકાર ફેંક્યો હતો? શું તેઓએ એ પડકાર સીદ્ધ કર્યો? શું રૅશનાલીસ્ટો લાગણીહીન…

રૅશનાલીઝમ – એક જીવનકલા

શું રૅશનાલીઝમની પ્રવૃત્તી એ અસામાજીક તત્ત્વોનું સમાજવીરોધી અને માનવતા રહીત કેવળ નીરર્થક તોફાન, સ્ટંટબાજી કે મનોરોગ છે? શું રૅશનાલીઝમ ફક્ત ગણતર જવાનીયાનું ઝનુની તોફાન છે? શું રૅશનાલીઝમ રાષ્ટ્રને તથા સંસ્કૃતીને…