ઓછો પગાર, કામ સચીવ કરતા વધુ !

જેઓ નીષ્ઠાપુર્વક કામ કરે તેમને ઓછો પગાર અને ઉચ્ચ હોદ્દા ઉપરના અધીકારીઓ; પગાર ઉપરાંતની ‘સવલતો’ મેળવે છતાં કામગીરી લોકોને પરેશાન કરવાની કરે છે! સવાલ એ છે કે દેશની સમસ્યાઓ કોઈ…

અશ્લીલતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

‘અશ્લીલતાનો વેપાર’ ચલાવી લેવાય છે; પરન્તુ ‘અશ્લીલતાની કલાત્મક અભીવ્યક્તી’ ચલાવી લેવાનો ઈનકાર કરવામાં આવે તે સમાજની માનસીક બીમારીનો નમુનો કહેવાય. જે સમાજમાં નીયંત્રણોને પ્રાધાન્ય આપવામાં આવે તે સમાજમાં કળાનો વીકાસ…

બધું બની શકાય, પણ માણસ બનવું કઠીન છે!

રમણભાઈએ કહ્યું : “બહેનો, તમે મોડી પડી નથી, પણ તમારી ગરીબી મોડી પડી છે. ગરીબી મેં જોઈ છે તેથી તમારી વ્યથા હું સમજી શકું છું. તમે કાલે સવારે આઠ વાગે…

ઉમરો છોડી તું ગગન માપી લે!

લખવું એ કળા છે; બીજાને લખતા કરવા એ મોટી કળા છે. પ્રતીભા ઠક્કરે બીજા લેખકોને આગળ કર્યા છે; પાંખો આપી છે. નીસ્બત/પ્રતીબદ્ધતા વીના આ શક્ય નથી. ‘ઉમરો છોડી તું ગગન…

વીશેષાધીકાર અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

ભારતમાં આ પ્રથા લાગુ પાડી શકાય? ધારાગૃહોને લોકોથી બચાવવાની જરુર છે? ચુંટાયેલા પ્રતીનીધીઓ લોકો સામે કોઈ વીશેષાધીકાર માંગી શકે? લોકપ્રતીનીધીઓ લોકોના એજન્ટ છે, તેઓ પોતાના પ્રીન્સીપાલ (લોકો) સામે વીશેષાધીકાર માંગી…

આપણા જીવનમાં કોઈ નવી સવાર કેમ થતી નથી?

ઓસ્ટ્રેલીયામાં રહેતા ‘ફેસબુકમીત્ર’ ઉત્પલ યાજ્ઞીક મારફતે ‘Break The Rule - બ્રેક ધ રુલ’ના ફાઉન્ડર અને તાજગીસભર વીચારો ધરાવનાર જોગા સીંઘનો પરીચય થયો. બન્ને પરીચય રુબરુ નહીં; પણ વીચારો થકી; ‘ફેસબુક’…

તીરસ્કાર અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

‘અદાલતનો તીરસ્કાર અને વીધાનસભા કે સંસદનો તીરસ્કાર’ વચ્ચે સંઘર્ષ થાય તો શું કરવું? અદાલત વીધાનસભાનો તીરસ્કાર કરે અને વીધાનસભા–સંસદ અદાલતનો તીરસ્કાર કરે તો કોનો હાથ ઉપર રહે? Continue reading "તીરસ્કાર…

બદનક્ષી અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

ભારતીય બંધારણે વાણી–અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને મુળભુત હક તરીકે સ્વીકારેલ છે; પરન્તુ આ હક અબાધીત નથી. અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની નદી મોકળાશથી વહે તે હેતુથી કાંઠાઓ – નીયન્ત્રણો પણ બંધારણે રચ્યા છે. તેમાંનું એક…

વૈચારીક મુખત્યારશાહી અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

આપણું બંધારણ સેક્યુલર – ઐહીક છે. એની વીશીષ્ટતા એ છે કે તેમાં પરલોક અંગેની કોઈ જોગવાઈ નથી! આ બંધારણે આપણને નાગરીકત્વ આપ્યું છે તેથી આપણી વફાદારી બંધારણ પ્રત્યે હોવી જોઈએ.…

રુઢીચુસ્તતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

દરેક ધર્મ માટે રસાયણશાસ્ત્ર કે પ્રાણીશાસ્ત્રનું સત્ય એક જ છે. હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી કે શીખનું રસાયણશાસ્ત્ર જુદું જુદું હોઈ શકે? ભૌતીક સત્યના સ્તરે બધા ધર્મો એક છે તો આધ્યાત્મીક સત્યના…