પેરીયાર રામાસામીનું શું યોગદાન છે?

પેરીયાર રામાસામી [જન્મ : 17 સપ્ટેમ્બર, 1879]નું પુરું નામ શું છે? ‘પેરીયાર’નો શાબ્દીક અર્થ શું છે? સામ્યવાદીઓ/નારીવાદીઓ/તર્કવાદીઓ/તમીલ રાષ્ટ્રભક્તો શા માટે તેમનું સન્માન કરે છે? Continue reading "પેરીયાર રામાસામીનું શું યોગદાન…

આશાબહેને બધાને ચુપ કરી દીધા!

ચુલો અને ઘરની ચાર દીવાલોને જ પોતાનું કીસ્મત માની જીવન વીતાવી દેનાર અનેક બહેનો માટે છુટાછેડા લેવા પડેલ હોય તેવી 40 વરસની બે બાળકોની માતા અને ડેપ્યુટી કલેક્ટર આશા કંડારાની…

આ ‘ઈ.બુક’ના મંથન થકી કેટલાંય જેલમાં જતા અટકી જશે!

‘સાંચ બીના સુખ નાહી’ પુસ્તીકામાં ‘રામ’ અને ‘શ્રીરામ’ વચ્ચેનો તફાવત/શીક્ષણમાં સરકારી સડો/ધર્માંધતા એટલે મૃત્યુ/ધર્મ છે; માણસાઈ છે?/સાંસ્કૃતીક ફાસીઝમ : શું પહેરવું, શું ન પહેરવું? – આ લેખો સેક્યુલરીઝમને સમજવામાં ઉપયોગી…

ઈ.બુકનો આવકાર

કેટલાંક લોકોની દલીલ છે કે ઘી ઢોળાઈ તેના વીશે બોલો છો, બકરી ઈદના દીવસે બકરાં કપાય છે, તેના વીશે કેમ બોલતા નથી? શ્રદ્ધાળુઓ કદી એવું વીચારતા નથી કે મન્દીર/મસ્જીદ/ચર્ચમાં ચોરી…

સેક્યુલરીઝમ : ભેળસેળ અને વીરોધાભાસ? (અંતીમ ભાગ)

આજે ગાંધીવાદી અને માર્કસવાદી સેક્યુલરીઝમમાં રહેલ ભેળસેળ અને વીરોધાભાસ વીશે તેમ જ અખાના શબ્દોમાં હૉચપોચ સેક્યુલરીઝમની નીરર્થકતાને યાદ કરીએ... Continue reading "સેક્યુલરીઝમ : ભેળસેળ અને વીરોધાભાસ? (અંતીમ ભાગ)"

સેક્યુલરીઝમ : ભેળસેળ અને વીરોધાભાસ

જે દેશમાં મોટાભાગના લોકોને બે ટંક જમવાનું મળતું ન હોય ત્યાં ક્રીયાકાંડો ઉપર સેક્યુલર રાજ્યે ત્વરીત પ્રતીબંધ મુકવા જોઈએ, પરન્તુ આપણે ત્યાં ક્રીયાકાંડોને રાજ્ય તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે. મુખ્ય…

ન તો ભગવાનનું ભોજન થઈ શકે છે કે ન તો ખુદાને ખાઈ શકાય છે!

રમણ પાઠકને વાંચવાથી જે વીચાર–ભાથું મળે છે તે બીજે ક્યાંય મળી શકે તેમ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા યુવાનો જો રમણ પાઠકને વાંચે તો કોઈ પણ પ્રશ્નોનું એનાલીસીસ પરફેક્ટ રીતે કરી…

સેક્યુલર વેલ્યુઝ એટલે શું? શા માટે? (અંતીમ ભાગ–2)

‘સેક્યુલર સ્ટેટ’ એટલે શું? ધર્મ સાથે સેક્યુલરીઝમને શો વાંધો છે? સેક્યુલરીઝમનું મહત્ત્વ શું છે? Continue reading "સેક્યુલર વેલ્યુઝ એટલે શું? શા માટે? (અંતીમ ભાગ–2)"

સેક્યુલર વેલ્યુઝ એટલે શું? શા માટે?

શું ધર્મ કે સમ્પ્રદાયના આધારે માનવનીર્માણ, ‘રાષ્ટ્રીય એકતા’ કે રાષ્ટ્રનીર્માણ થઈ શકે? સેક્યુલર વેલ્યુઝ ‘હીન્દુ રાષ્ટ્ર’ કે ‘ઈસ્લામીક રાષ્ટ્ર’ પાસે છે? શું ‘હીન્દુત્વ’ કે ‘હીન્દુ રાષ્ટ્ર’ સામાજીક ન્યાય અપાવી શકે?…

‘ક્રાંતીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ’ ઈ.બુકનો આવકાર

‘ક્રાંતીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ’ ઈ.બુકનો આવકાર –રમેશ સવાણી કૃષ્ણને વિષ્ણુના અવતાર ઘોષિત કરવા પાછળ શું કાવતરું હતું? શું કૃષ્ણ વીષ્ણુનો અવતાર હતા? માખણચોર હતા? આર્ય હતા? ચારવર્ણની વ્યવસ્થા કરનાર હતા?…