જ્યોતીષશાસ્ત્રીઓ

તથાગત્ બુદ્ધ, સ્વામી વીવેકાનંદજી, મહાન ગણીતશાસ્ત્રી ડેવીડ હીલ્બર્ટ અને 186 વૈજ્ઞાનીકો જ્યોતીષશાસ્ત્રીઓ માટે શું મત ધરાવે છે તે વાંચીને કોઈ પણ સમજદાર વાચકને જરાપણ શંકા ન રહેવી જોઈએ કે જ્યોતીષશાસ્ત્રમાં…

યોગશાસ્ત્રીઓ

‘તમને કોણ, કેવી રીતે છેતરે છે’ પુસ્તકમાં યોગ કે યજ્ઞના વીષયોને પણ સમાવી લેતાં જરા ક્ષોભ થાય છે; પણ યોગ અને યજ્ઞને પણ પૈસા કમાવવા માટેનું એક સાધન બનાવી દેવામાં…

યુરોપ, અમેરીકામાં ચમત્કારોના નામે છેતરપીંડી

ટૅલીપથી, ક્લેરવોયન્સ, ESP, Telekinesis, Psychic surgery વગેરે સ્યુડો સાયન્સ – ફરેબી વીજ્ઞાનના નામે લોકોને છેતરવામાં આવે છે. સાઈકીક સર્જરીના નામે ફીલીપાઈન્સમાં એક મોટું તુત ચાલે... તો ટૅલીકીનેસીસ એટલે મનની શક્તીથી…

ઠગ સાધુ, સ્વામીઓના ચમત્કારોની ભીતરમાં

ચમત્કારીક ઘટનાઓ, સીદ્ધીઓ તો અફવાઓ હોય છે, હેતુપુર્વક વ્યવસ્થીત રીતે જુઠો પ્રચાર હોય છે અથવા તો હાથચાલાકી અને રસાયણોની કમાલ હોય છે. અહીં સાત ચમત્કારો કેવી રીતે કરવામાં આવે છે…

રાજદ્વારી છેતરપીંડી

શું અધ્યાત્મ અને ધર્મ જેવી ઉદાત્ત ભાવનાઓ વીકૃત કરીને ધર્માચાર્યો લોકોને છેતરી રહ્યા છે? તે જ રીતે રાષ્ટ્રભક્તી, રાષ્ટ્રસેવાના નામે રાજકારણીઓ પણ લોકોની સાથે છેતરપીંડી કરે છે? Continue reading "રાજદ્વારી…

આધ્યાત્મીક છેતરપીંડી

અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરવામાં, અનુયાયીઓનું શોષણ કરવામાં કોઈ પણ ધર્મના ધર્માચાર્યો અપવાદરુપ નથી. બધા એક યા બીજી રીતે અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરતા આવ્યા છે અને હજી…

ફેંગશુઈશાસ્ત્રના ગપગોળા

ફેંગશુઈની વ્યાખ્યા શું છે? ફેંગશુઈમાં ગપગોળા ફેંકવામાં આવ્યા છે? ફેંગશુઈની ઉર્જા, પ્રારબ્ધની દેવી એ કંઈ માયાવી બલા છે? તમારો શ્વાસ થમ્ભી જાય, આઈન્સ્ટાઈનને પણ ચક્કર આવી જાય તેવા ‘ફેંકશું’ વીજ્ઞાનનો…

ફેંગશુઈના મુળભુત સીદ્ધાંતો

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ કયા પ્રભાવને માન્યતા આપે છે? આ પ્રભાવને ભૌતીકશાસ્ત્ર, આરોગ્ય, મેડીકલ સાયન્સ, બાયોલૉજી, રસાયણશાસ્ત્રના નીયમો, ખગોળશાસ્ત્રની જાણકારી અને સીદ્ધાંતો સાથે કંઈ સમ્બન્ધ છે? શું વાસ્તુશાસ્ત્રને ફાલતુંશાસ્ત્ર કે ફેંગશુઈને…

ફેંગશુઈ – ગપગોળા ફેંકતું શાસ્ત્ર

ફેંગશુઈશાસ્ત્ર ત્રણ હજાર વર્ષ પુરાણું છે? વાસ્તુશાસ્ત્ર કરતાં ફેંગશુઈ વધારે વૈજ્ઞાનીક અને સચોટ છે? ચીનમાં આ વીદ્યાનો પ્રારમ્ભ થયો અને તે જ દેશમાં તેના પર પ્રતીબન્ધ છે? વાસ્તુશાસ્ત્રને ફાલતુંશાસ્ત્ર કહી…

વાસ્તુશાસ્ત્રની અન્ધમાન્યતાઓ

વાસ્તુશાસ્ત્ર વીજ્ઞાન નથી એમ ચોક્કસપણે જણાયા પછી આ અવીદ્યાના સીદ્ધાંતો, નીયમો, માન્યતાઓ, કલ્પનાથી વધારે કંઈ નથી એમ સાબીત થઈ જાય છે. હવે આ કહેવાતા શાસ્ત્રની અન્ધમાન્યતાઓ ઉપર વીસ્તૃત ચર્ચા કરીએ...…