‘પાખંડ’ (એપીસોડ–4) ‘નાળીયેરવાળા ચમત્કારી પીરબાબા’

ગોધરા શહેરની એક દરગાહમાં રાતે મુકેલા નારીયેળ સવારે અડધા ખાધેલા મળી આવતા હતા. આ નાળીયેર રાતે કોણ ખાય છે તે અંગે શ્રદ્ધાળુ લોકોમાં ચર્ચાનો વીષય બનેલ. લોકોમાં ચમત્કાર થવા અંગેની…

‘પાખંડ’ (એપીસોડ–3)

‘પાખંડ’ (એપીસોડ–3) ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન’, ગોધરા નીર્મીત ‘પાખંડ’ (એપીસોડ–3) વીડીયોમાં ઉત્તર ગુજરાતની એતીહાસીક નગરી સીદ્ધપુરના સ્થાનીક દૈનીકો અને સ્થાનીક ટી.વી. ચેનલો પર એક જયોતીષાચાર્યની જાહેરખબર પ્રસીદ્ધ થાય છે. જ્યોતીષવીદ્યા થકી…

પાખંડ (એપીસોડ–2)

વહેમ–અન્ધશ્રદ્ધાની પાછળ છુપાયેલું સત્યને છતું કરવા તેમ જ વૈજ્ઞાનીક અભીગમના પ્રચાર–પ્રસાર માટે ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન’, ગોધરાએ અને ‘સંસ્કૃતી ફીલ્મ પ્રોડક્શન’એ તૈયાર વીડીયોશ્રેણી તૈયાર કરી રહ્યાં છે. પાલનપુર શહેરની ચાણક્યપુરી સોસાયટીમાં અડધી…

પાખંડ (એપીસોડ–1)

બહુજન સમાજના જન–માનસમાં ફેલાયેલા વહેમ–અન્ધશ્રદ્ધા અને કુરીવાજોને નાબુદ કરવા તેમ જ વૈજ્ઞાનીક અભીગમના પ્રચાર–પ્રસાર માટે ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન’, ગોધરાએ વીડીયોશ્રેણીનું નીર્માણ કાર્ય હાથ ધર્યું છે. [.............................] Continue reading "પાખંડ (એપીસોડ–1)"