આમ આદમીને બંધારણનું પ્રશીક્ષણ હોવું જોઈએ

દેશના સામાન્ય માણસ સાથે સીધા જોડાયેલા બંધારણીય માળખા, વીવીધ પાસાઓ અને કાયદાના શાસનની વાસ્તવીકતાઓની ઝલક દર્શાવતી ઈ.બુક ‘આપણા બંધારણને સમજીએ’ના સંપાદકનું કથન પ્રસ્તુત છે. Continue reading "આમ આદમીને બંધારણનું પ્રશીક્ષણ…

ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય

ગાંધી–આંબેડકરજી વીશે લોકોમાં ઘણી ગડમથલ ચાલતી હોય, વાંધા–વચકા હોય, જાણવું–સમજવું હોય તેઓ શ્રી. ચાવડા સાહેબનો ગ્રંથ ‘ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય’ ખુલ્લું મન રાખીને વાંચશે તેમના માટે ગાઈડ બનશે.. Continue reading…

‘શ્રાદ્ધ’ અંગે એક પ્રેરક પ્રસંગ

‘શ્રાદ્ધ’ અંગે એક પ્રેરક પ્રસંગ હીન્દી લેખક : અજ્ઞાત...ભાવાનુવાદ : ગોવીન્દ મારુ કબીર સાહેબ ગુરુ રામાનંદજીના શીષ્ય હતા. એક દીવસે ગુરુ રામાનંદે કબીરને કહ્યું કે, “આજે શ્રાદ્ધનો દીવસ છે. પીતૃઓ…

વાદે વાદે જાયતે તત્ત્વબોધ:

રૅશનાલીસ્ટ એન. વી. ચાવડા સાહેબનો એકદમ બુદ્ધીગમ્ય, તર્કબદ્ધ લેખ ‘ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી’ની ચર્ચામાં માનનીય શ્રી. દીનેશ પાંચાલના રસપ્રદ પ્રતીસાદની રાહ જોવા માટે પ્રતીભાવકશ્રી ડૉ. દીનેશભાઈ…

‘રૅશનલ જીવનયાત્રા’ની ‘લેખમાળા’ અને ‘ઈ.બુક્સ’

દેશ–વીદેશના નીવડેલા રૅશનાલીસ્ટોના જીવન અને કવનમાંથી યુવાપેઢી પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી રૅશનાલીસ્ટ ભાઈ/બહેનની ‘રૅશનલ જીવનયાત્રા’ નામે લેખમાળા અને તેની ‘ઈ.બુક્સ’ પ્રગટ કરવા માટે તેર ‘મુદ્દાઓ’ [………………]…

રૅશનાલીઝમ સામેના પડકારો

‘સત્યશોધક સભા’, સુરત દ્વારા રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરનારને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ અર્પણ કરવામાં આવે છે. તા. 17 માર્ચ, 2019ને રવીવારે ‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકને આ એવોર્ડ અર્પણ થયો, તે પ્રસંગે રજુ થયેલ…

મારી રૅશનલ જીવનયાત્રા

રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ સુરતની ‘સત્યશોધક સભા’ દર વર્ષે સર્વોચ્ચ એવોર્ડ ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એનાયત કરે છે. તા. 17 માર્ચ, 2019ના રોજ ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી મને સન્માનીત કર્યો હતો.…

દીવ્ય દૃષ્ટી!

સાધુ–સન્તો, બાવા–બાબાઓ, ગુરુ–મહન્તો, ભુવા–ભારાડીઓ, સ્વામીઓ, શાસ્ત્રીઓ અને અધ્યાત્મવાદીઓ ‘દીવ્ય દૃષ્ટી’ના બણગા ફુંકે છે તે વાત સાચી છે? ભગવાનના આ એજન્ટોને ‘મોતીયો’ આવે તો ‘દીવ્ય દૃષ્ટી’થી ‘મોતીયો’ દુર થાય કે ‘દીવ્ય…

રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્ત્વ

રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્ત્વ –ગોવીન્દ મારુ ‘ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોશીએશન’ના પદાધીકારીઓ અને અત્રે ઉપસ્થીત સર્વ વીવેકપંથી મીત્રો, આપ સૌને નમસ્કાર..     (‘રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્ત્વ’ વીષય પર ગુજરાત વીદ્યાપીઠ, અમદાવાદ…

વીવેકનીષ્ઠાથી જીવનવીકાસ

વીવેકનીષ્ઠાથી જીવનવીકાસ લેખક : ગોવીન્દ મારુ ‘અભીવ્યક્તી’ સંવાદ સંવર્ધક : રમેશ સવાણી  ♦ પાત્ર પરીચય ♦ ગોવીન્દ : કૉલેજમાં અભ્યાસ કરતો યુવક મમ્મી : ગોવીન્દની માતા ધનંજય, મયુર અને મીહીર…