બકરી : પ્રદુષણરહીત દવાનું કારખાનું

વીજ્ઞાને પ્રાણીઓના દુધમાં પર્યાય મળે એવું સંશોધન કર્યું છે. જેમાં દવા ઉત્પન્ન કરવા માટે બકરીનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરીકા, બ્રીટન અને નેધરલેન્ડ દવાના પર્યાય તરીકે ટી.પી.એ. નામનું પ્રોટીન તત્વ…

પ્રથમ આચરણ

બીડી, સીગારેટ, પાન, માવો, તમાકુ, ગુટખા ઈત્યાદીનું વેચાણ કરતાં અને સામાજીક કાર્ય કરતાં એક મીત્રે વ્યસનમુક્તી મંડળ, નવસારીની સ્થાપના મીટીંગમાં જવા અંગેનો મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે તે સામાજીક કાર્યકરને…

વર્ષગાંઠે

B. D. 19/05/1988 પ્રીય મયુર, તારી સાથેના નીર્મળ અને નીખાલસ સંબંધમાં આડે આવતાં મારા દોષોને સુધારવામાં હું કોઈ કસર નહીં રાખવાનો આ ક્ષણે સંકલ્પ કરું છું.   વર્ષગાંઠે ખુબ ખુબ…

સૌભાગ્યના પ્રતીક તરીક ચંદનની લાકડી વાપરો

આજે તા.૨૮મી એપ્રીલ, ૨૦૦૯ના "ગુજરાત સમાચાર" ની 'સહીયર' પુર્તીમાં ચહેરાને અનુરુપ ચાંદલા-બીન્દી લગાડવા અંગે બહેનોને ખુબ જ અસરકારક માર્ગદર્શન આપવામાં આવેલ છે. પરંતું મારી જાણકારી મુજબ કેટલાંક સગવડભર્યા બનાવટી !…

બાળકોનો પક્ષીપ્રેમ

"બાળક એટલે  ક્ષણે ક્ષણે વીકસતો જીવ, એની દૅષ્ટી પ્રશ્નાત્મક છે, એનું હૃદય ઉદગારાત્મક છે, પરંતુ એમાં પુર્ણવીરામ ક્યાંયે નથી." બાળકને પ્રાથમીક શીક્ષણમાં પુસ્તકના જ્ઞાનની સાથે અનેક સંસ્કારો શીખવવામાં આવે છે.…

વીશ્વ રંગભુમી દીન

વરસના ૩૬૫ દીવસો પૈકી ૩૬૪ દીવસોએ અલગ-અલગ વીશ્વદીનો ઉજવવામાં આવતા હોવાથી ફક્ત ૨૭મી માર્ચ એક જ દીવસ ફ્રી રહેતો હતો. જેથી તા.૨૭/૦૩/૧૯૬૨થી સમસ્ત વીશ્વમાં 'વીશ્વ રંગભુમી દીન' ઉજવવાનું આયોજન કરવામાં…

હૃદયના વાલ્વની સસ્તી સ્વદેશી સારવાર

માનવશરીરનું જીવન ટકાવી રાખવા માટેનું અગત્યનું અંગ હૃદય છે. હૃદયની મુખ્ય બીમારીઓ અને તેના કારણે થતાં મૃત્યુંના કેસોમાં ૨૫ થી ૩૦ ટકા કેસોમાં  માઈટ્રલ વાલ્વની ખામી કારણભુત છે. બીજી બીમારીઓને…

દારુબંધી પ્રત્યે ર્દષ્ટીકોણ બદલીએ

'સ્ત્રી શક્તીનો પરચો' (આ લખનારની પોષ્ટ તા.૧૬/૦૧/૨૦૦૯) અન્વયે 'સખી મંડળ' નું આંદોલન સરાહનીય હોવા સાથે મીત્ર શ્રી અનીલભાઈ મીસ્ત્રી (નવસારી)ની ઉગ્ર રજુઆતને ધ્યાને લઈ હું મનોમંથન અને ચીંતન કર્યા પછી …

સત્તા અને પરીવર્તન

આજકાલ કેટલાંક લોકો કહે છે કે, સત્તા પરીવર્તનથી જ વ્યવસ્થા પરીવર્તન થશે. વળી કેટલાંક વ્યવસ્થા પરીવર્તનથી જ સત્તા પરીવર્તન થશે એવું કહે છે. એક જ વાતને બે મોઢે ઉચ્ચારવામાં આવે…

સ્ત્રી શક્તીનો પરચો

દારુના દૈત્યથી કેટલીય યુવાન બહેનોના સેંથાના સીંદુર ભુંસાયા, કેટલીય બહેનોના સંસાર ઉજડયા, કેટલાંક વૃધ્ધ માતા-પીતાનો સહારો છીનવાયો તો કેટલાંક બાળકોના પીતા અને ઘરનો મોભ ન રહેવાથી બહેનોને પરીવારના ભરણ પોષણ…