ટપકીલી ફાટીપૂંછ – Spotted forktail

‘ટપકીલી ફાટીપુંછ’ એવું નામ તેની લાંબી બે ફાંટાવાળી પુંછડી પરથી પડ્યું છે. તેને અંગ્રેજીમાં Spotted Forktail કહેવામાં આવે છે કારણ કે તેની પુંછડી ઉંડે કાંટાવાળી હોય છે. આ ઉપરાંત કાંટા…

હું શેમાં માનું છું?

પુનર્જન્મની કલ્પના મનોહર ખરી; પણ એનું પ્રમાણ મળતું નથી. એવી કલ્પના કરવાની આવશ્યકતાયે નથી. સ્ટેલીને લાખોને રહેંસી નાખ્યાં, છતાં લાંબું જીવ્યો, છેક સુધી સર્વસત્તાધીશ રહ્યો, તો શું આપણે એમ માનવું…

ધર્મનો ઉદ્દેશ હજારો વર્ષો પછી પણ કેમ ફળ્યો નથી?

સ્મરણસ્થ રશ્મીકાન્ત દેસાઈની યુવાનીમાં જે ભ્રાંતી હતી તે, વધુ વાંચન અને વીચાર કરવાથી નીર્મુળ થઈ ગઈ. એટલા માટે તેમણે ‘ઈ.પુસ્તક’નું નામ ‘નિર્ભ્રાન્ત’ રાખ્યું છે. જેમને સ્વતંત્ર વીચાર કરવામાં રસ કે…

અશ્લીલતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

‘અશ્લીલતાનો વેપાર’ ચલાવી લેવાય છે; પરન્તુ ‘અશ્લીલતાની કલાત્મક અભીવ્યક્તી’ ચલાવી લેવાનો ઈનકાર કરવામાં આવે તે સમાજની માનસીક બીમારીનો નમુનો કહેવાય. જે સમાજમાં નીયંત્રણોને પ્રાધાન્ય આપવામાં આવે તે સમાજમાં કળાનો વીકાસ…

ચીલ્મીયા- Blood Pheasant

‘ચીલ્મીયા’ પુર્વી હીમાલયના બરફવાળા પ્રદેશનું પક્ષી છે. તે સિક્કિમ રાજ્યનું રાજ્યપક્ષી છે. સીક્કીમમાં આ પક્ષીને સેમો, સુમોંગ ફો કે સમાનના નામથી ઓળખવામાં આવે છે. ‘ચીલ્મીયા’ તેતર પરિવારનું તેની પ્રજાતિનું એકમાત્ર…

બોરડમ આપણો જન્મસીદ્ધ અધીકાર છે!

બોરડમ એટલે શું? બોરડમ એટલે વીચારનું સતત રીપીટેશન છે? બોરડમ સર્જનાત્મકતાને પ્રેરે છે? દુનીયામાં જેટલી પણ મહાન શોધખોળો થઈ છે તે બોરડમમાંથી થઈ છે? Continue reading "બોરડમ આપણો જન્મસીદ્ધ અધીકાર…

બધું બની શકાય, પણ માણસ બનવું કઠીન છે!

રમણભાઈએ કહ્યું : “બહેનો, તમે મોડી પડી નથી, પણ તમારી ગરીબી મોડી પડી છે. ગરીબી મેં જોઈ છે તેથી તમારી વ્યથા હું સમજી શકું છું. તમે કાલે સવારે આઠ વાગે…

હસ્તરેખાશાસ્ત્રીઓ

જ્યોતીષશાસ્ત્રીઓની જેમ હસ્તરેખાશાસ્ત્રીઓ હથેળી જોઈને મનફાવે તેમ ગપ મારે છે અને અન્ધશ્રદ્ધાળુઓ તે માની લે છે. હસ્તરેખાશાસ્ત્ર ગપગોળાશાસ્ત્રથી વધારે કંઈ નથી. તે તો ફક્ત એક જ કલાકમાં સાબીત કરી શકાય.…

કાળો તેતર – Black francolin

કાળો તેતર ઘાટા રંગનું મધ્યમ આકારનું અને શીકારનો ભોગ બનનારું પક્ષી છે. માદા નર કરતાં નાની હોય છે. એટલે બન્નેને ખુબ સરળતાથી ઓળખી શકાય છે. નર અને માદામાં ખભા ઉપરનાં…

લાખો ભારતીયોને જ્યોતીષ કેવી રીતે મુર્ખ બનાવે છે!

લાખો ભારતીયોને જ્યોતીષ કેવી રીતે મુર્ખ બનાવે છે! – ધ્રુવ રાઠી જ્યોતીષ એ દરેક જગ્યાએ, ખાસ કરીને ભારતમાં ખુબ જ લોકપ્રીય છે; પરન્તુ તેનાથી પણ વધુ લોકપ્રીય છે તેની અધીકૃતતા…