લગ્નક્ષેત્ર

અતીપ્રાચીનકાળે કશાય વીચારથી વીવેક વીના માત્રૃગમન, પુત્રીગમન કે સ્વસૃગમન (Incest) કરવામાં કશોય અંતરાય કે દોષ મનાતો નહીં. જુદી જુદી જાતીઓ જેમ જેમ સંસ્કાર પામતી ગઈ, તેમ તેમ આન્તર લગ્નના અને…

લગ્નવીચ્છેદ

સ્ત્રી પરાધીન હોવાથી લગ્નવીચ્છેદનાં વધારે કારણો છે, છતાંયે પુરુષે કરેલો અન્યાયી કાયદો તેને વારંવાર આંતરે છે. પુરુષ સ્ત્રીને રાખે ત્યાં સુધી ન પાલવતી સ્થીતીમાંયે તેણીએ પડ્યું પાનું નીભાવી લેવું પડે…

લગ્નમાં શીથીલતા

જ્યારથી લગ્નપ્રથા શરૂ થઈ ત્યારથી પુરુષ મોટે ભાગે એકપત્ની લગ્નનો ભંગ કરતો આવ્યો છે. આજે એ લગ્નબંધન જેટલુ રૂઢ છે તેવું તો પ્રાચીન સમયમા ન જ હોય ને નહોતું જ.…

લગ્નવીધીના પ્રકાર

દીકરી ઉપર પીતાનો અધીકાર સ્થપાયેલો હોવાથી આખા જગતમાં કન્યા વેચાતી અને હજીયે અનેક સ્થળે વેચાય છે? આજે તો લગ્નવીકાસની સાથે સાથે તેના વીધીપ્રકારમાં પણ ધીરે ધીરે વીકાસ થતો ચાલ્યો છે;…

એકપત્ની લગ્ન

સંસ્કૃતીમાં ઉન્નત હોવાનું મીથ્યાભીમાન ધરાવનાર માનવીના અનેકપત્ની લગ્નના મુળમાં ક્યારે ઘા પડવા લાગ્યા? બેશક સંયોગોને બળે અનેક જાતીઓમાં એકપત્ની લગ્નનો વીકાસ થયો છે; છતાંયે પોતાને સર્વોત્તમ માનતા માનવીએ ઘણી છટક…

અનેકપત્ની લગ્ન

પશુજાતીમાંથી માનવજાતીનો વીકાસ થવાના કારણે તેમના જ જેવી અનેકપત્ની લગ્નની પ્રેરણા માનવજાતીમાં હજીયે છે? માનવસમાજમાં એકપત્ની લગ્નની પ્રથા આવ્યા છતાં હજી માનવસ્વભાવમાંથી અનેકપત્ની લગ્નની વૃત્તી ગઈ નથી. શું લગ્નની વીષમતા…

માનવજાતીમાં લગ્નભાવનાનો ઉદય

આજે જે પ્રકારની લગ્નપ્રણાલી છે તે પુર્વે માનવજાતીમાં લગ્નહીન અવસ્થા પ્રવર્તતી હતી. આપણું મહાભારત પણ એમ જ માને છે. ત્યારે એ પુર્વ કાળે માનવજાતી કેવી લગ્નહીન અવસ્થામાં હતી તે અંગે…

વંશવર્ધનની પ્રેરણા

બાળકને ઉછેરવાની ઉપાધી તો નારી ઉપર આવી પડે છે અને તેમાં તેને પુષ્કળ કષ્ટ ઉઠાવવું પડે છે. આથી જ નારીજાતીમાં સ્નેહનો ને સહનશીલતાનો વીકાસ થયો છે, અને તેથી તો વંશવર્ધન…