Join 1,298 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---
૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
thnx……..
LikeLike
ખૂબ સરસ વાત, જગતના બધા નહીં તો મોટાભાગના ધર્મોનો વિકાસ હિંસા અને અતિધાર્મિકતા જેને હવે કટ્ટરવાદનું મહોરૂ પહેરાવાય છે તેના લીધે જ થયો છે, આ તો એવી વાત થઇ કે અહિંસાનો સંદેશ શીખવવા હિંસા કરવી પડે.
અતિધાર્મિકતા દંભના ઓછાયા નીચે વિકસે છે તો અતિહિંસા અતિધાર્મિકતાની આંગળી પકડીને ચાલે છે. આ જોડકું છે. જો કે આ ટોળામાં કોઇને ધર્મની સહેજ પણ ચિંતા છે કે કેમ એ શંકાનો વિષય છે. તેમને ચિંતા છે પોતાના દંભને, અભિમાનને પોષવાની. હું હિંદુ ધર્મ માં માનું છું એટલે નહીં પણ હું હિંદુ છું એટલે……. બસ આટલો જ ફરક છે, પણ એ આટલોબધો છે.
LikeLike
આભાર ગોવીંદભાઈ..
LikeLike
કોમેન્ટ કરવી નથી
LikeLike
Sri Govindbhai
A duniya SUR – ASUR namna be paindan upar chale chhe.
LikeLike
ધાર્મિકતા ? વાતોમાં ધર્મની અને ધાર્મિકતાનો દંભ કરનાર આ દેશમાં મોટા ભાગના લોકોને ભરમાવે છે આ દેશના કહેવાતા સાધુ-સંતો-બાવાઓ અને પોષણ આષે છે કથાકારો અને વ્યાખ્યાન કરનારો ઉપ્રરાંત આજના થઈ પડેલા રાજકારણી નેતાઓ. લોકોના અજ્ઞાન અને અબુધતા કાયમ રહે તે માટે તમામ પ્રયાસો આ તમામે તમામ તત્વોની મીલીભગત વૈદ-ગાંધીનું સહિયારું ચાલ્યા કરે છે. કોઈ અટકાવી શકે તેમ નથી. નસીબમાં લખ્યું હશે તેમ થાશે તેવી માન્યતા એટલીતો મજબૂત રીતે ઠાસોંઠાસ મગજમાં ભરવામાં આવે છે કે સામાન્ય લોકો જીવનભર અંધશ્રધ્ધામાં જ જીવતર પૂરું કરી નાખતા હોય છે. શિક્ષણની પણ પાડ પીટી જ નાખી છે ને આ રાજકારણીઓ એ ?એક વાત નક્કી છે કે જ્યાં સુધી સામાન્ય લોકોમાં જાગૃતિ નહિ આવે ત્યાં સુધી આવા દંભી અને પાખંડી લોકો તેમનો પોતાના હિતો જાળવવા ઉપયોગ કરતા રહેશે અને તેમને ઈશ્વર પણ નહિ બચાવી શકે ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
શ્રી સુનીલભાઈને હ્રદયપુર્વક અભીનંદન.
જે રીતે આપણાં દેશમાં હત્યાઓ થાય છે અને બધે બધુ ભીને ભીનું સંકેલાઈ જાય છે તે જોતા કાયદો અને વ્યવસ્થા ઘણાં જ કથળ્યાં છે તે હકિકત છુપાવી શકાય તેમ નથી. સારા અને સંસ્કારી માણસોએ સ્વસ્થતાથી જીવવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડે છે. વધતા જતા અને કાબુમાં ન રખાઈ રહેલા આ આસુરી તત્વોને નાથવામાં દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને નિષ્ઠાવાન અમલદારોની આવશ્યકતા છે પણ સહુને પોતાની ખુરશી સાચવવી છે અને પોતાના બંગલા મોટા કરવા છે. આમ નાગરિકે સંગઠીત થઈને લડત આપવી જ પડશે નહીં તો રોજે રોજ એકલ દોકલ વધેરાતા રહેશે. આવી વધારે ને વધારે સત્યશોધક સંસ્થાઓની અવશ્યકતા છે. અલબત્ત દરેકે દરેક બાબતમાં ધાર્મિકતા અને ઈશ્વર પ્રત્યે ની આસ્થાને ભાંડવાની આ પ્રકારની સંસ્થાઓની કાર્યપદ્ધતિ અરૂચીકર અને ઘણીયે વાર સત્યથી વેગળી ચાલી જતી હોય છે તે પણ ધ્યાનમાં રાખવા જેવું ખરું.
LikeLike
Atisarvatra verajyet , according to that both are equally harmful.
please visit http://www.pravinash.wordpress.com
MAN MANAS ANE MANAVI
LikeLike
My analysis is that the so-called religious ppl, especially those who are member of “organized religion” get in to this psyche that by following their rituals, their social and moral obligations are met — and so, there’s no need to go “extra mile” to be nice outside the books.
That the only way you can explain religious extremism & violence associated with it.
LikeLike
We requried SAINT Here to guide as per advance age.
All should awake with support.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
I agree with Shri. Rameshbhai Patel
LikeLike
અતિ રુપેણ સીતા હ્રુતા
આતિ ગર્વેણ રાવણ
અતિદાનેન બલીરાજા
અતિ સ્ર્વત્ર વર્ર્જયેત્
LikeLike
Awesome blog!
I thought about starting my own blog too but I’m just too lazy so, I guess I‘ll just have to keep checking yours out.
LOL,
LikeLike
jaagine joyu to jagat dise nahi ;
unghma atpata bhed bhase ! !
BRAHM LATAKA KARE BRAHM PASE !
LikeLike