એક્યુપ્રેસરીસ્ટો

એક્યુપ્રેસર નામ જ ઠગારું છે. તેમાં એક્યુ એટલે સોઈનો ઉપયોગ જ થતો નથી. તેને બદલે હાથની આંગળીઓનો ઉપયોગ થાય છે. જે ઉપચાર–પદ્ધતી વૈજ્ઞાનીક છે એવો દાવો કરવામાં આવે તેમાં નીપુણતા…

એક્યુપંક્ચરીસ્ટો

શું એક્યુપંક્ચર પોઈન્ટ્સનું અસ્તીત્વ છે? આવા પોઈન્ટ્સ પર સોઈઓ ભોંકવાથી પીડા શમાવી શકાય? ધંધાદારી એક્યુપંક્ચરીસ્ટો રોગો મટાડવાના ખોટાં બણગાં ફુંકે છે? Continue reading "એક્યુપંક્ચરીસ્ટો"

સ્વમુત્ર–ઉપચારકો, પ્રચારકો

સ્વમુત્ર–ઉપચારમાં મુત્રમાં રહેલાં ઝેરી તત્ત્વો પીવાય? તેની ખરાબ આડઅસર થાય? શું મુત્રઉપચારના પ્રચારકો આ હકીકત છુપાવે છે? પુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ વર્ષો સુધી સ્વમુત્રપાન કરેલ છતાં પણ તેમને મગજમાં ગાંઠ…

હોમીયોપથીના ડૉક્ટરો

લેખક જ્યારે કહે કે હોમીયોપથી વૈજ્ઞાનીક ઉપચાર–પદ્ધતી નથી ત્યારે સાંભળનાર સ્તબ્ધ થઈ જાય અને મનમાં કદાચ વીચારતો હશે કે લેખકનું મગજ ઠેકાણે નથી. વાંચકોને પણ નવાઈ લાગશે અને માનવા તૈયાર…

આયુર્વેદના વૈદ્યો

ચરક અને સુશ્રુત જેવા વૈદ્યરાજોએ બહુ જ સંશોધન, પ્રયોગો અને અનુભવોના આધારે ચીકીત્સા–પદ્ધતીનું સર્જન કર્યું હતું. કોણ જાણે શા માટે ભારતના વૈદ્યો–વૈજ્ઞાનીકો તેને જ અંતીમ સત્ય માનીને વધારે સંશોધન કે…

એલૉપથી ડૉક્ટરો

આ પુસ્તક તો ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ તેના પર હોય એલૉપથી–વ્યવસાયમાં લોકોને કેવી રીતે છેતરવામાં આવે છે તે પર પણ વીસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. Continue reading "એલૉપથી…

વાસ્તુ–ફેંગશુઈ–શાસ્ત્રીઓ

સમાજમાં જ્યોતીષશાસ્ત્ર અને વીંટીમાં રંગીન પથરા પહેરવાના તુત જેવું સાચા વાસ્તુશાસ્ત્રના હાર્દ સાથે સમ્બન્ધ નહીં ધરાવતું વાસ્તુશાસ્ત્રના નામે, નવું તુત ઉભું થયું છે. જેમ ખગોળના નામે જ્યોતીષશાસ્ત્રનું તુત ઉભું થયું…

યજ્ઞશાસ્ત્રીઓ

રામાયણ, મહાભારત તથા વેદસંસ્કૃતી તેની પરાકાષ્ઠાએ પહોંચેલ ત્યારે ભારતમાં ભયંકર દુકાળો પડ્યા હતા, અસંખ્ય યુદ્ધો થયાં હતા. તો તે સમયે યજ્ઞવીદ્યા જાણનારા અનેક ઋષીમુનીઓ, પુરોહીતો હોવા છતાં યજ્ઞથી વરસાદ વરસાવી…

નાડીશાસ્ત્રીઓ

તામીલનાડુના કાંચીપુરમ્ નામના એક નગરમાં થોડાક નાડીશાસ્ત્રીઓ લોકોનાં ભુત, વર્તમાન અને ભવીષ્યકાળ જોવાનો ધંધો કરે છે. જ્યોતીષશાસ્ત્રી, વાસ્તુશાસ્ત્રીઓથી જરા અલગ પદ્ધતીથી નાડીશાસ્ત્રીઓ લોકોને મુર્ખ બનાવી પૈસા કમાય છે. Continue reading…

જ્યોતીષશાસ્ત્રીઓ

તથાગત્ બુદ્ધ, સ્વામી વીવેકાનંદજી, મહાન ગણીતશાસ્ત્રી ડેવીડ હીલ્બર્ટ અને 186 વૈજ્ઞાનીકો જ્યોતીષશાસ્ત્રીઓ માટે શું મત ધરાવે છે તે વાંચીને કોઈ પણ સમજદાર વાચકને જરાપણ શંકા ન રહેવી જોઈએ કે જ્યોતીષશાસ્ત્રમાં…